
ખુશખબર:પોરબંદર જિલ્લામાં હવે ૧૩૮ ગામમાં પહોંચશે એનિમલ હેલ્પલાઇન સેવા ૧૯૬૨:બરડા ડુંગરના નેશ વિસ્તારમાં પણ મળશે હવે સુવિધા
પોરબંદરમાં એનિમલ હેલ્પલાઇન સેવા ૧૯૬૨ અત્યાર સુધી ૯૪ ગામ સુધી સિમીત હતી,જે હવે બરડા ડુંગર સહીત ૧૩૮ ગામ સુધી વિસ્તરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં રાજ્ય