Monday, May 13, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Educational

પોરબંદર ની જી.એમ.સી. સ્કૂલમાં વાર્ષિક રંગારંગ ઉત્સવ યોજાયો

પોરબંદર ખાતે સ્વ. કેશવાલા માલદેવ રાણા એજ્યુકેશન એન્ડ મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત જી.એમ.સી. સ્કૂલનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન સંપન્ન થયુ હતુ. જી.એમ.સી. ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ છેલ્લા

આગળ વાંચો...

પોરબંદર માં ૧૫૦ વિદ્યાર્થીઓને વેકેશન માં સમરકેમ્પના માધ્યમથી સંસ્કારનું સિંચન અને વિવિધ તાલીમ

પોરબંદરના આર્યસમાજ ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે એક મહિનાના સમર કેમ્પનો પ્રારંભ કરાયો છે જેમાં ૧૫૦ વિદ્યાર્થીભાઈ-બહેનો ઉત્સાહભેર જોડાયા છે. વૈદિક સંસ્કૃતિ ના પ્રચાર પ્રસાર માટે

આગળ વાંચો...

પોરબંદર ના નવયુગ વિદ્યાલય ખાતે વયનિવૃત શિક્ષકો નો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજાયો

પોરબંદર ના નવયુગ વિદ્યાલય ખાતે વયનિવૃત્ત શિક્ષકોનો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને સુવિખ્યાત કવિશ્રી દેવજી રામજી મોઢા દ્વારા સ્થાપિત

આગળ વાંચો...

ચૂંટણીના આયોજનમાં વિદ્યાર્થીઓના વેકેશનનો ભોગ:પોરબંદર શિવસેના દ્વારા ઉચ્ચ કક્ષા એ કરાઈ રજૂઆત

લોકસભાની સામાન્ય ચૂંટણી ના કારણે વિદ્યાર્થીઓના વેકેશનનનો ભોગ લેવાઈ રહ્યો છે. પરીક્ષાઓ લેવાઈ ગયા બાદ પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજીયાત ભણવા જવુ પડે

આગળ વાંચો...

પાંડાવદરની સરકારી પ્રાથમિક શાળામાં દાતાઓના સહયોગથી સ્માર્ટ બોર્ડ અને આર ઓ પ્લાન્ટ અર્પણ કરાયા

પાંડાવદર ગામની સરકારી શાળા ને દાતાઓ ના સહયોગ થી સ્માર્ટ બોર્ડ અને આર ઓ પ્લાન્ટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ

આગળ વાંચો...

રાણાવાવમાં સંતાનોના શિક્ષણ માટે સરકારી કર્મચારીઓની પહેલી પસંદ બની આ સરકારી સીમ શાળા:ખાનગી શાળા ને ટક્કર મારે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ

રાણાવાવ ના અનેક સરકારી કર્મચારીઓ પોતાના સંતાનો ના અભ્યાસ માટે સરકારી સીમ શાળા પસંદ કરી છે. ખાનગી શાળા ને પણ ટક્કર મારે તેવી સુવિધા ધરાવતી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિની સંસ્કૃત પાઠશાળામાં સ્નાતક થયેલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલય ના ૭૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ:સ્થાપક ના સ્મૃતિ ખંડનું અનાવરણ પણ કરાયું

પોરબંદર શહેરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય ની સ્થાપના તારીખ ૨૯/૦૩/૧૯૪૮ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા શિક્ષક પૂજય શ્રી દેવજી રામજી મોઢા

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની અનેક ખાનગી સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી વસુલતી હોવાની રજૂઆત:બસો નો પ્રસંગો માં પણ થતો ગેરકાયદે ઉપયોગ

પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્કૂલ બસની ફીની વસુલાત કરવામાં આવતી હોવાનું જણાવી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આર.ટી.ઓ. અધિકારીને

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદર માં આર ટી ઈ પ્રવેશ ના નિયમ ના કારણે અનેક વિદ્યાર્થીઓ એડમીશન થી વંચિત રહેશે તેવી રજૂઆત

૬ વર્ષ પુરા થયા હોય તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાના ગત વર્ષના નિયમને કારણે આ વર્ષે આરટીઆઇ હેઠળ પ્રવેશમાં વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થશે. તેમ

આગળ વાંચો...

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસનો દીક્ષાંત સમારોહ યોજાયો

જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી. સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે