
માધવપુર મેળામાં અખાદ્ય અને વાસી પદાર્થોનું વેચાણકર્તાઓ સામે થશે આકરી કાર્યવાહી:મેળા પરિસરમાં ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરાયા
માધવપુર મેળામાં આવતાં લોકોની આરોગ્યની કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર તેમજ મેળા પરિસરમાં અલગ અલગ પોઈન્ટ પર ચાર