રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ નું બી.એ. સેમ-5નું ઉત્કૃષ્ટ 95.92% પરિણામ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર 2024માં લેવાયેલ બી.એ.ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સરકારી વિનયન કોલેજ, રાણાવાવનું બી.એ. સેમ-5નું 95.92% જેટલું ઊંચું