પોરબંદર જિલ્લામાં ખેડૂતોને બિયારણ ખરીદવામાં સાવચેત રહેવા અને કયાંય પણ કાળાબજાર,અનઅધિકૃત વેચાણ થતું હોય તો સંપર્ક સાધવા અપીલ કરાઈ
પોરબંદર જિલ્લામાં ખેડૂતો ને બીયારણ ખરીદતા પહેલા સાવચેત રહેવા અપીલ કરાઈ છે. હવામાન વિભાગના વરતારા મુજબ આગામી ચોમાસુ સીઝન ૧૯ મી જુન થીરાજ્યમાં શરૂ થવાનો