
પોરબંદર ના નવયુગ વિદ્યાલય ખાતે વયનિવૃત શિક્ષકો નો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજાયો
પોરબંદર ના નવયુગ વિદ્યાલય ખાતે વયનિવૃત્ત શિક્ષકોનો પરંપરાગત વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક અને સુવિખ્યાત કવિશ્રી દેવજી રામજી મોઢા દ્વારા સ્થાપિત