પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા યોજાયેલ આયુષ મેળા નો ૪૫૦ થી વધુ લોકો એ લાભ લીધો
આર્યુવેદ ચિકિત્સા પદ્ધતિથી સારવાર અને યોગ સહિતની જીવનશૈલીથી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું સરકારનું અભિયાન છે. પ્રાકૃતિક ખેતી, આર્યુવેદ પદ્ધતિ અને પોષણયુક્ત ખોરાક સાથે વિવિધ આરોગ્ય