Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

January 7, 2023

રાણાવાવ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પ નો ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

રાણાવાવ ખાતે આયુષ મેળા ૨૦૨૩ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું હતું જેનો ૩૦૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો. ગુજરાત સરકાર ના

આગળ વાંચો...

પોરબંદર માં ધંધાર્થી પાસે થી એડવાન્સ રકમ અને જીએસટી ના નામે ૨૩ લાખ ની છેતરપિંડી

પોરબંદર માં કેમિકલ ટ્રેડીંગ ના ધંધાર્થી પાસે થી ઇવે બીલ જનરેટ કરી જીએસટી ના નામે તથા માલ ની એડવાન્સ રકમ મેળવી રૂ ૨૩ લાખ ની

આગળ વાંચો...

કુતિયાણા માં અનાજ ના ગોડાઉન માં થયેલ ચોરી મામલે ચાર શખ્સો ની ધરપકડ

કુતિયાણા માં અનાજ ના ગોડાઉન માં ત્રણ દિવસ પહેલા થયેલ અનાજ અને સિંગતેલ ના ડબ્બાની ચોરી નો ભેદ પોલીસે ઉકેલી ચાર શખ્સો ને સાડા ત્રણ

આગળ વાંચો...

પોરબંદર માં મહેર શિરોમણી માલદેવબાપુની ૫૭ મી પુણ્યતિથિ નિમીત્તે ભાવાંજલી કાર્યક્રમ યોજાયો

મહેર સમાજના સંત શિરોમણી પૂજ્ય માલદેવ રાણા કેશવાલાની ૫૭મી પુણ્યતિથિ નિમિતે તા૦૧/૦૧/૨૦૨૩ ના રોજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે