પોરબંદર ના મોઢવાડા થી પ્રસ્થાન થયેલ માં લીરબાઇ રથયાત્રાનું રાણા કંડોરણા ખાતે સમાપન કરાયું
પોરબંદર પોરબંદરના મોઢવાડા ગામે થી પ્રસ્થાન કરાયેલ માં લીરબાઇ રથયાત્રા નું રાણા કંડોરણા ખાતે સમાપન કરાયું હતું. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત માં