Friday, April 26, 2024

|| तुम रक्षक काहू को डरना ||

walk way

video:પોરબંદર ના સ્મશાન સામે પિતૃકાર્ય તથા અસ્થિવિસર્જન માં મુશ્કેલી:ખડક અને પથ્થરો પર ચાલી કરવું પડે છે અસ્થિવિસર્જન

પોરબંદર પોરબંદરના સ્મશાનભૂમિ સામે વોકવે ની કામગીરી શરૂ થઇ છે.જેના કારણે અસ્થિ વિસર્જન અને પિતૃકાર્ય કરવા માટે ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. પોરબંદરના મુખ્ય

આગળ વાંચો...

video:પોરબંદરનાં સ્મશાન સામે દરિયાકાંઠે અસ્થિવિસર્જન માં મુશ્કેલી:જીવનાં જોખમે ભેખડો માંથી ઉતરી ને કરવું પડે છે અસ્થી વિસર્જન

પોરબંદર પોરબંદરના ઇન્દ્રેશ્વર મંદિર નજીક વોક વે ની કામગીરી ચાલી રહી છે.ત્યારે હિન્દૂ સ્મશાનભૂમિ ખાતે મૃતદેહની અંતિમ વિધિ બાદ મૃતકના અસ્થિ વિસર્જન કરવા માટે મુશ્કેલી

આગળ વાંચો...

video:પોરબંદરમાં નિર્માણાધીન વોકવે ની કામગીરીમાં જુના પથ્થર નો ઉપયોગ થતો અટકાવવા માંગ

પોરબંદર પોરબંદરના ઇન્દ્રેશ્વર મહાદેવથી જુના બંદર સોમનાથ મંદીર તરફ જતા રસ્તા ઉપર બની રહેલા વોકવેના કામ દરમ્યાન જુના પથ્થર કોન્ટ્રાકટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે