પોરબંદર ખાતે બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાશે
પોરબંદરમાં બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સુદામાપુરી પોરબંદરના આંગણે સંત ત્રિકમજી બાપુ મહામુકતરાજ સંત શિરોમણી દેવુભગતના આશીર્વાદથી બ્રહ્મચોર્યાસી