Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

yagnopavit

પોરબંદર ખાતે બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહ યોજાશે

પોરબંદરમાં બ્રહ્મચોર્યાસી અને નૂતન યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સુદામાપુરી પોરબંદરના આંગણે સંત ત્રિકમજી બાપુ મહામુકતરાજ સંત શિરોમણી દેવુભગતના આશીર્વાદથી બ્રહ્મચોર્યાસી

આગળ વાંચો...

પોરબંદરના સાંદીપની વિધ્યાનિકેતન ખાતે સમૂહ યજ્ઞોપવીત યોજાઈ

પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન ખાતે બ્રહ્મ સમાજ માટે નુતન યજ્ઞોપવીત ધારણ વિધિ યોજાઈ હતી. પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાંદિપની વિદ્યાનિકેતન ખાતે શ્રાવણી પર્વે નૂતન યજ્ઞોપવિત ધારણ

આગળ વાંચો...

video:પોરબંદર માં ખાદીના રૂમાલ પર બનાવાયેલ કંકોત્રી બની આકર્ષણ નું કેન્દ્ર

પોરબંદર પોરબંદર માં પાંચ દાયકા થી ખાદી ભંડાર સાથે જોડાયેલા પરિવારે તેના પૌત્ર ની જનોઈ પ્રસંગે ખાદીના રૂમાલમાં કંકોત્રી બનાવી ખાદી ઉદ્યોગને વેગ મળે તે

આગળ વાંચો...

video:પોરબંદર ના આર્યકન્યા ગુરુકુળ ખાતે ૧૫૦ થી વધુ દીકરીઓ એ યજ્ઞોપવીત સંસ્કાર ધારણ કર્યા:૮૪ વરસો થી અહી ચાલી આવે છે દીકરીઓ ને પણ યજ્ઞોપવીત ધારણ કરાવવાની પરંપરા

પોરબંદર પોરબંદર ના આર્યકન્યા ગુરુકુળ ખાતે દર વરસ ની પરંપરા મુજબ આ વખતે પણ સંસ્થા માં અભ્યાસ કરતી ૧૫૦ થી વધુ દીકરીઓ એ યજ્ઞોપવીત સંસ્કાર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે