Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

vyajkhor

પોરબંદરમાં યુવાને ૧.૮૫ લાખ ના ૩.૩૦ લાખ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો ની ધમકી:જાણો સમગ્ર મામલો

પોરબંદરના યુવાને બે બાઇક અને બે મોબાઈલ ગીરવે મૂકીને 1.85 લાખ ની રકમ 10% વ્યાજે લીધા બાદ તેના ૩.30 લાખ ચૂકવ્યા બાદ પણ રકમ ની

આગળ વાંચો...

પોરબંદર માં ૩ વ્યાજખોરો એ ૩૦ ટકા વ્યાજ વસુલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ

પોરબંદર માં ૩ વ્યાજખોરો એ ૩૦ ટકા વ્યાજ વસુલ્યા બાદ પણ ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના રામટેકરી વિસ્તારમાં સન્યાસી આશ્રમ

આગળ વાંચો...

પોરબંદર જીલ્લામાં વધુ વ્યાજ લેવા તથા ધાકધમકી આપવા અંગે 3 બનાવ માં પોલીસ ફરિયાદ નોંધાઈ

પોરબંદર જીલ્લામાં વધુ વ્યાજ વસુલી ધાકધમકી આપવાના 3 બનાવ માં ૨ દંપતી સહિત ૬ શખ્સો સામે નાણા ધીરધાર અધિનિયમની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોધાઇ છે.

આગળ વાંચો...

પોરબંદરમાં પોલીસ દ્વારા આઈજી ની અધ્યક્ષતામાં વ્યાજખોરી સામે લોકદરબારનું આયોજન:બેંક દ્વારા લોન અંગે માહિતી પણ અપાશે

પોરબંદરમાં પોલીસ દ્વારા નાણા ધિરધારના કાયદાનું માર્ગદર્શન અને વ્યાજખોરો ની ચુંગાલ થી છુટવા લોકદરબાર નું આયોજન કરાયું છે. ઉપરાંત બેન્કના અધિકારીઓ લોન અને ધિરાણ અંગેની

આગળ વાંચો...

પોરબંદર બી.એસ.એન.એલ.ના મહિલા પટ્ટાવાળાએ વ્યાજખોર માતા-પુત્ર સામે નોંધાવી ફરિયાદ

મુળ જુનાગઢ તથા હાલ પોરબંદરમાં રહેતા અને બી.એસ.એન.એલ.માં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા મહિલાએ જુનાગઢ રહેતા વ્યાજંકવાદી માતા-પુત્ર સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોરબંદર બી.એસ.એન.એલ.ના કવાર્ટસમાં

આગળ વાંચો...

કુતિયાણા માં વીસ હજાર ના એક લાખ વીસ હજાર વસુલનાર વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ

કુતિયાણા ના ચારણનેસ માં રહેતા યુવાને ૧૦ વર્ષ પહેલા બીમાર માતાની સારવાર માટે વીસ હજાર રૂપિયા ૧૦ ટકા ના ના વ્યાજે લીધા હતા. તેના એક

આગળ વાંચો...

પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના ચાર વિસ્તારોમાં લોક દરબાર યોજાશે:વ્યાજખોરો ના ત્રાસ સહીત કોઈ પણ પ્રકાર ની ફરિયાદ નો સ્થળ પર નિકાલ કરવા પ્રયત્ન કરાશે

પોરબંદર ના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન સહિત આ વિસ્તારના તમામ જનતાની ફરિયાદના નિવારણ અર્થે તેમજ વ્યાજખોરિનો ભોગ બનનાર લોકોને પોલીસ તરફથી

આગળ વાંચો...

રાણાવાવ માં વ્યાજખોરોના ત્રાસ અંગે યોજાયેલ લોકદરબાર માં એક પણ ફરિયાદ નહી

રાણાવાવ માં વ્યાજખોરી અંગે યોજાયેલ લોકદરબાર માં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા જો કે એક પણ ફરિયાદ કે ફરિયાદ અરજી આવી ન હોવાનું

આગળ વાંચો...

પોરબંદર માં ઊંચા વ્યાજે નાણા આપનાર અંગે પોલીસ દ્વારા અપીલ

પોરબંદર પોરબંદરમાં ઉંચા વ્યાજે નાણા આપનાર શખ્શ સામે એક માસ અગાઉ ગુન્હો નોંધાયા બાદ અન્ય કોઈ વ્યક્તિ પણ આ પ્રકારે ભોગ બન્યો હોય તો માહિતી

આગળ વાંચો...

પોરબંદરમાં ઉંચા વ્યાજે નાણા આપનાર શખ્સે મચ્છી ના વેપારી ને આપી ધમકી:પોલીસે આરોપી ને ઝડપી લીધો

પોરબંદર પોરબંદરમાં ઉંચા વ્યાજે નાણા આપનાર શખ્શે મચ્છી ના વેપારી ને ધમકી આપી હોવા અંગે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વ્યાજખોર શખ્શ ની ધરપકડ

આગળ વાંચો...

video:પોરબંદર માં પુત્ર વ્યાજખોરોના ત્રાસના કારણે ગામ છોડી ચાલ્યા ગયા બાદ તેના વૃદ્ધ માતાપિતાને વ્યાજખોરો ના ત્રાસ અંગે પોલીસને રજૂઆત

પોરબંદર પોરબંદરમાં વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા એક યુવાન 15 દિવસથી ગામ છોડી જતો રહ્યો છે.ત્યારે વ્યાજખોરો યુવાનના વૃદ્ધ બીમાર માતાપિતાને હેરાન કરતા હોવાની પોલીસ

આગળ વાંચો...

video:પોરબંદરમાં યુવાનના આપઘાત મામલે તટસ્થ તપાસ કરવા ખારવા ચિંતન સમિતિ દ્વારા એસપી-કલેકટર ને રજૂઆત

પોરબંદર પોરબંદર માં ગઈકાલે ખારવા સમાજ ના યુવાને આપઘાત કરી લીધો હતો.તે મામલે બનાવ અંગે તટસ્થ તપાસ ની ખારવા ચિંતન સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે