હાર્દિકે કોંગ્રેસ છોડી તેનો મને આનંદ:કૃષિમંત્રીએ પોરબંદરના દેગામ ખાતે ગરીબ કલ્યાણ સંમેલન બાદ મીડિયા ને જણાવ્યું
પોરબંદર પોરબંદરના દેગામ ગામે મહેર સમાજ ખાતે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.કૃષિ અને પશુપાલન મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ