Tag: vitran
પોરબંદર
રાણાવાવ ના બાપોદર ગામે શિક્ષિકા એ વિદ્યાર્થીઓ ને સ્વેટર સહીત ની ચીજવસ્તુ નું વિતરણ કર્યું હતું.રાણાવાવ તાલુકાની પે સેન્ટર શાળા રાણા વડવાળા કુમાર શાળાની પેટા શાળા ભારાવારી સીમ શાળા બાપોદર ખાતે ભાષાના શિક્ષક તરીકે મદદનીશ શિક્ષક તરીકે જિજ્ઞાશાબેન કનેરિયા...
પોરબંદર
પોરબંદર જિલ્લામાં પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મહેમાનોના હસ્તે લાભાર્થીઓને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી અને સહાય હુકમો વિતરણ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કિટસ વિતરણનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય...
પોરબંદર
પોરબંદર ની સંસ્થા "હેપી લેડીઝ ક્લબ" દ્વારા અનેક પ્રકારની સેવાકીય તથા મનોરંજન ને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.કોરોના મહામારીના કપરાકાળ માથી આપણે સૌ પસાર થઈ રહ્યા છીએ ત્યારે સૌ કોઈ આ મહામારીથી કેવી રીતે બચાવ કરી શકાય એના ઉપાયો...
પોરબંદર
સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની યોજનાઓના લોકાર્પણનો ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણજારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો...
પોરબંદરહાલ કોરોનાની મહામારીના લીધે સમગ્ર વિશ્વ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.ત્યારે રઘુવંશી એકતા પોરબંદર દ્વારા જ્ઞાતિજનોમાં કોરોનાને અટકાવવાના પ્રયાસ રૂપે વેપોરાઇઝર નાશ લેવાના મશીનનું ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું હતુ.તજજ્ઞોના મત અનુસાર દિવસમાં 2/3 વાર નાશ લેવાથી કોરોનાના...
પોરબંદર
પોરબંદર ના નવા જલારામ મંદિર ખાતે રઘુવંશી જ્ઞાતિજનો ને સ્ટીમ વેપોરાઈઝર મશીન નું માત્ર ૫૦ રૂપિયા ના રાહતદરે વિતરણ કરાયું હતું ઉપરાંત માસ્ક પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા જેનો અનેક જ્ઞાતિજનો એ લાભ લીધો હતો હજુ આગામી મંગળવાર થી...
પોરબંદરસરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત હસ્તકના આયુર્વેદ/હોમિયોપેથી દવાખાના દ્રારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોનાં અમૃતપેય ઉકાળા, હોમિયોપેથી દવા તથા સંશમની વટીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં અંદાજે ૩.૯૬ લાખથી વધુ અમૃતપેય ઉકાળા, ૨.૭૭ લાખથી...
પોરબંદર
પોરબંદર શહેરને હરીયાળું બનાવવા રોપાવિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં લાયન્સ ક્લબ અને સામાજીક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજન સંપન્ન થયું હતું.
પર્યાવરણ જાળવણી અને શહેરની સુખાકારી હેતુસર પોરબંદર લાયન્સ ક્લબ તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા રોપા વિતરણ અને...
પોરબંદર
કોરોનાને લઈ દેશમાં લૉકડાઉન છે અને જનજીવન ઠપ્પ છે ત્યારે રાણાવાવ અને આસપાસ ના વિસ્તારો ના નિરાધાર વડીલો, વૃદ્ધો, જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા ન સૂવે એ માટે હાલ ના લોકડાઉન દરમ્યાન સેવાયજ્ઞ શરુ કરવામાં આવે જેમાં રાણાવાવ સહીત આસપાસ ના...
પોરબંદર
પોરબંદર માં આજે પુષ્ટિમાર્ગ ના સ્થાપક અને કૃષ્ણ સેવાનો માર્ગ આપનાર જગતગુરૂ શ્રી મહાપ્રભુજી-શ્રીમદ વલ્લભાચાર્યજી ૫૪૩ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી પોરબંદર માં છેલ્લા ૨૦ વરસ થી પરમ પૂજ્ય ગો. ૧૦૮ શ્રી વસંતકુમાર મહારાજશ્રીની પ્રેરણા એવમ...