
પોરબંદર માં ૭૩ માં વન મહોત્સવની જીલ્લા કક્ષા ની ઉજવણી કરાઈ
પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું જિલ્લા પ્રભારી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અધ્યક્ષતામાં કેન્દ્રિય વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં ઊપસ્થિત મહેમાનો ઔષધિય છોડ આપી
પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું જિલ્લા પ્રભારી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અધ્યક્ષતામાં કેન્દ્રિય વિદ્યાલય ખાતે યોજાયો હતો. જેમાં ઊપસ્થિત મહેમાનો ઔષધિય છોડ આપી
પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન ખાતે બ્રહ્મ સમાજ માટે નુતન યજ્ઞોપવીત ધારણ વિધિ યોજાઈ હતી. પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સાંદિપની વિદ્યાનિકેતન ખાતે શ્રાવણી પર્વે નૂતન યજ્ઞોપવિત ધારણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ ગુજરાત અને ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા પોરબંદર ખાતે વીજળી મહોત્સવનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત
પોરબંદર રેલ્વે સ્ટેશન ખાતે આઝાદી કી રેલગાડી અને સ્ટેશન આઇકોનિક વિક નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. પોરબંદર પશ્ચિમ રેલ્વેના ભાવનગર મંડળનું જાણીતું રેલ્વે સ્ટેશન છે.
પોરબંદર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં અને દેશ-વિદેશથી પધારેલા શ્રીહરિ ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિસભર વાતાવરણમાં અનેક દિવ્ય કાર્યક્રમો
પોરબંદર પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રમાં સતત સેવારત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ – ૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ
પોરબંદર ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પોરબંદર જિલ્લામા કરવામાં આવી હતી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના જુદા-જુદા ૭૫ આઇકોનિક સ્થળોને પસંદ કરાયા જેમા પોરબંદરના
પોરબંદર પોરબંદર વિલા સર્કિટ ખાતે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જિલ્લા કક્ષાનાં યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ
પોરબંદર પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવ ના જન્મસ્થળ ખાતે શની જયંતિ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. સોમવતી અમાસ અને શની જયંતી નો સુભગ સમન્વયનો
પોરબંદર આવતીકાલે સોમવતી અમાસ અને શની જયંતિનો સુભગ સમન્વય છે.ત્યારે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવના જન્મસ્થળ ખાતે મોટી સંખ્યા માં ભક્તો નું ઘોડાપુર ઉમટશે.
પોરબંદર આપો મોકો તમારા લોહી ને કોઈ ની નસો મા વહેવાનો બસ આ એક જ રસ્તો છે કોઈના શરીરમાં જીવવાનો.. “રક્તદાન મહાદાન, ટીપે ટીપે જીવનદાન”
પોરબંદર પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. પોરબંદરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા સત્યનારાયણ મંદિર પાસે શારદા નંદલાલ
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2022
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે