પોરબંદરના છાયા માં પોલીસ ના ત્રાસ થી યુવાને આપઘાત કર્યા ના આક્ષેપ:તટસ્થ તપાસ ની ખાતરી મળતા મૃતદેહ સ્વીકારાયો
પોરબંદર પોરબંદર ના છાયા વિસ્તાર માં રહેતા યુવાને પોલીસ ના ત્રાસ ના કારણે આપઘાત કર્યા ના આક્ષેપ સાથે પરિવારજનો એ મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.બાદ