પોરબંદર ની શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ નર્સિંગ કોલેજખાતે ” લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની” કાર્યક્રમ સંપન્ન
પોરબંદર ભગવાન શ્રીસ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખેલ આજ્ઞા પ્રમાણે અમારા આશ્રિતોએ રોગ પીડિત વ્યક્તિઓની સેવા કરવી તે બાબતને લક્ષ્યમાં રાખીને શ્રીસ્વામિનારાયણ ગુરૂકુલ,છાયા દ્વારા સંચાલિત અને વર્ષ ૨૦૧૭