Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

sandipani patotsav

પોરબંદરના સાંદીપની ખાતે સરસ્વતીમાતા ના પૂજન સાથે ૧૮ માં પાટોત્સવ નો મંગલ પ્રારંભ

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિમંદિરમાં શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિતના વિગ્રહોની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૬માં મહાસુદ રથસપ્તમીના દિવસે થઈ હતી. જેને આ ૨૦૨૪મા વર્ષે ૧૮વર્ષ પૂરા થઈ રહ્યા છે.

આગળ વાંચો...

પોરબંદર ના સાન્દીપનિ શ્રી હરિમંદિરના ૧૭ મા પાટોત્સવની દિવ્ય ઉજવણી થશે

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૭મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૩, તા. ૨૬/૦૧/૨૦૨૩ થી ૨૮/૦૧/૨૦૨૩ દરમ્યાન

આગળ વાંચો...

પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિરના સોળમા પાટોત્સવમાં બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તનની પ્રભાત ફેરીથી કરાયો

પોરબંદર સાંદીપનિ શ્રીહરિમંદિરના સોળમાં પાટોત્સવની પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તન

આગળ વાંચો...

આધ્યાત્મિક અને પ્રવચનાત્મક કાર્યક્રમો સાથે પોરબંદર નાં શ્રીહરીમંદિર નાં 16 માં પાટોત્સવ નો પ્રારંભ

પોરબંદર પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા. ૦૩/૦૨/૨૦૨૨ ના રોજ પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં પંચદિવસીય શ્રીહરિ મંદિરના ૧૬મા પાટોત્સવનો પ્રાતઃકાળમાં અખંડ હરિ નામ સંકીર્તન સાથે મંગલ

આગળ વાંચો...

પોરબંદર ખાતે શ્રીહરિ મંદિરનો ૧૬મો પાટોત્સવ યોજાશે:જાણો સંપૂર્ણ કાર્યક્રમ ની વિગત

પોરબંદર પોરબંદર ખાતે શ્રી હરિમંદિર નો 16 માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે