Tag: rekdi
પોરબંદર
પોરબંદર ના મોડી રાત્રી સુધી ખાણીપીણીની દુકાનો તથા લારીગલ્લા ખુલ્લા રાખવા દેવા રેકડી કેબીન એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે.
પોરબંદર રેકડી કેબીન એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ ઉનડકટે મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે.કે પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને સુદામાપુરી તરીકે...
પોરબંદર
રાજ્ય માં અલગ અલગ શહેરોની મહાનગરપાલિકા દ્વારા જાહેર માં નોનવેજ નું વેચાણ કરતી લારીઓ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે પોરબંદર પાલિકા દ્વારા પણ આ અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.અને ટૂંક સમય માં આ લારીઓ હટાવવાની કામગીરી શરુ થશે.
રાજ્યમાં...
પોરબંદર
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઇ કારિયા એ મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘીમે ઘીમે ધટી રહયું હોય.જેને અનુલક્ષીને ધંધા-રોજગાર ફરી ધમધમતા બને તેવા હેતુથી રાજય સરકાર દ્વારા નિયંત્રણોહળવા કરી સ૨કા૨ી...
પોરબંદર
અન્ય જિલ્લાની જેમ પોરબંદરના લારી ધારકોને પણ રાત્રે 9 સુધી પાર્સલ સુવિધા માટે છૂટ આપવામાં આવે તેવી માંગ સાથે રેકડી ધારકો એ યુથ કોંગ્રેસ ના આગેવાનો ને સાથે રાખી કલેકટર ને આવેદન પાઠવ્યું છે.
પોરબંદરમાં રેસ્ટોરન્ટમા રાત્રે 9 સુધી પાર્સલ...
પોરબંદર
પોરબંદર પાલિકા દ્વારા કમલાબાગ નજીક વરસો થી ખાણીપીણીની લારીઓ રાખી ગુજરાન ચાલવતા રેકડી ધારકો ને તાજેતર માં પાલિકા ના સતાધીશો એ મૌખિક આદેશ આપી અને એચ એમ પી ગ્રાઉન્ડ માં સ્થળાંતર કર્યા છે.પરંતુ આ જગ્યા ખાનગી હોવાનું અને અહી...
પોરબંદર
પોરબંદર શહેરમાં હાલ માં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં નડતર રૂપ રેકડી અને કેબીનો ના ડીમોલીશન ની કામગીરી શરુ કરવાનું આયોજન કરાયું છે. જેમાં અગાઉ ચાઈનીઝ નોનવેજ બજારની રેંકડીયો હટાવવા પ્રયત્ન કર્યા બાદ વધુ એરિયા માં ડીમોલીશન ની કામગીરી...
પોરબંદર
પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક પોરબંદર ની બે દિવસ ની મુલાકાતે છે. ત્યારે આજે શહેર ના રેકડી કેબીન ધારકો મોટી સંખ્યા માં સર્કીટ હાઉસ ખાતે તેમની મુલાકાતે દોડી ગયા હતા અને આવેદન પાઠવી રજૂઆત કરી હતી જે આવેદન માં...
રાણાવાવ
રાણાવાવ શહેર ના નવા બસ સ્ટેન્ડ થી લેન્ડ મોર્ગેજ બેંક સુધી ના રસ્તા પર પાલિકા એ રેકડી કે કેબીન રાખવા પર પ્રતિબંધ જાહેર કર્યો છે રાણાવાવ પાલિકા દ્વારા નવા બસસ્ટેન્ડ થી લેન્ડ મોર્ગેઝ બેન્ક સુધીના રસ્તા ઉપર રેકડી કેબીન...