Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ranavav college

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે “પત્રકારત્વ અને મહિલાઓ”વિષયક વ્યાખ્યાન યોજાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી

આગળ વાંચો...

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ના વિદ્યાર્થીઓએ નેશનલ કોન્ફરન્સ માં સંશોધન પેપર રજુ કર્યા

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ના 10 વિદ્યાર્થીઓ એ વંથલી ખાતે આયોજિત નેશનલ કોન્ફરન્સ માં સંશોધન પેપર રજુ કરતા બિરદાવવામાં આવ્યા છે. સરકારી વિનયન કોલેજ,

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજનું રેકોર્ડબ્રેક ૯૨% પરિણામ આવ્યું

રાણાવાવની સરકારી વિનયન કોલેજનું બી એ સેમ-6 માં રેકોર્ડબ્રેક ૯૨% પરિણામ આવ્યું છે જેથી તેજસ્વી વિદ્યાર્થીઓ ને બિરદાવવામાં આવ્યા છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી

આગળ વાંચો...

પોરબંદર ની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે થયું જોડાણ

પોરબંદરની ગુરૂકુળ મહિલા કોલેજનું રાણાવાવની સરકારી કોલેજ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. દશકાઓથી પોરબંદર તેમજ સૌરાષ્ટ્રમાં શિક્ષણ સાથે સંસ્કારની જ્યોત જગાવતી એવી પોરબંદરની ગુરુકુળ મહિલા

આગળ વાંચો...

પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ,રાણાવાવ સરકારી વિનયન કોલેજ,ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ વગેરે સ્થળો એ મતદાન જાગૃતિ કાર્યક્રમ અને રેલી યોજાઇ

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. લોકશાહીના આ પર્વમાં તમામ મતદારો પોતાના મતદાન અધિકારોનો ઉપયોગ કરીને મતદાન કરે તે માટે

આગળ વાંચો...

પોરબંદર અને રાણાવાવ ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો:ખેલમહાકુંભ માં ઉત્તમ પ્રદર્શન કરનાર શાળાઓ ને બિરદાવાઈ

પોરબંદર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત રાણાવાવ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા

આગળ વાંચો...

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ખાતે રોજ‘કાવ્યમીમાંસા અને સાહિત્યકૃતિ’વિષે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો

પોરબંદર સરકારી વિનયન કૉલેજ, રાણાવાવ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ ‘કાવ્યમીમાંસા અને સાહિત્યકૃતિ’ વિષે રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાઈ

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે ‘મનોસંવાદ’ અંતર્ગત ‘આત્મહત્યા’ અંગેની શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું

પોરબંદર સરકારી વિનયન કોલેજ,રાણાવાવના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ‘મનોસંવાદ’ અંતર્ગત ‘આત્મહત્યા: આધુનિક યુગની જટિલ સમસ્યા’ નામની એક શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી હતી.આ શોર્ટ ફિલ્મમાં સમાજમાં સતત

આગળ વાંચો...

રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ખાતે બે દિવસીય વાર્તાલેખનની કાર્યશાળાનું આયોજન થયું

પોરબંદર રાણાવાવની સરકારી વિનયન કૉલેજ ખાતે સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત ૧૨મી અને ૧૩મી જાન્યુઆરી,૨૦૨૨ સુધી બે દિવસીય ‘વાર્તાલેખન  કાર્યશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. સર્જનાત્મક અભિવ્યક્તિધારા દ્વારા

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે