video:પોરબંદર ની હિંદુ સ્મશાનભૂમિ માં લાકડા નો જથ્થો ખલાસ થવાના આરે:બહાર થી લાકડા ખરીદવાના પૈસા ન હોવાથી મૃતદેહના ભઠ્ઠી માં અગ્નિસંસ્કાર કરવા પડ્યાના આક્ષેપ
પોરબંદર પોરબંદરના સ્મશાનભૂમિમાં લાકડા ખલાસ થઈ જવાના આરે છે.ટેન્ડર પ્રક્રિયામાં કોઈ વેપારીએ ભાવ ભર્યા નથી.અને લાકડાના ભાવમાં વધારો થતાં લાકડા ખરીદવા માટેની મંજૂરી ન મળતા