પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ સંચાલિત શાળા માં ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં ન બેસવા દેવામાં આવતા શિક્ષણાધિકારીને રજૂઆત
પોરબંદર ની આર્યકન્યા ગુરુકુળ શાળા માં સત્ર ફી ભરી ન હોય તેવા વિદ્યાર્થીઓ ને પરીક્ષા માં ન બેસવા દેવાયા હોવાની રજૂઆત એન એસ યુ આઈ