Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

pakistan marine sicurity

અંતે પાકિસ્તાનની જેલમાંથી પોરબંદર સહીત ગુજરાતના માછીમારો મુક્ત

પાકિસ્તાન ની વિવિધ જેલ માં બંધ ગુજરાત ના ૧૯૮ માછીમારો અંતે મુક્ત થયા છે. તો બીજી તરફ માછીમારો ની સાથે એક ભારતીય નાગરિક પણ મુક્ત

આગળ વાંચો...

પાકિસ્તાન જેલમાં સબડતા પોરબંદર સહીત રાજ્યભરના માછીમારોને મુક્ત કરવા રાજ્યસભા ના સાંસદ ની રજૂઆત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય સંકુલ 2 ખાતે આવેલ તાપી હોલમાં ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા

આગળ વાંચો...

સૌરાષ્ટ્ર ની બોટ પર ભારતીય જળસીમા માં પાકિસ્તાની નેવી દ્વારા અંધાધુંધ ફાયરીંગ મામલે પોલીસ ફરિયાદ દાખલ

પાકિસ્તાની નેવી દ્વારા મધદરિયે માંગરોળની બોટ ઉપર અંધાધૂંધ ફાયરીંગ કરીને બોટને ડુબાડી દઇને ૫૦ લાખનું નુકશાન કર્યું હોવાની તથા ખલાસીઓ ની હત્યા ની કૌશિશ કરી

આગળ વાંચો...

પાક કબ્જાની બોટો અને માછીમારોની મુક્તિ માટે પોરબંદર ના માછીમાર આગેવાનો દ્વારા વિદેશમંત્રીને રજૂઆત

પોરબંદરના માચ્છીમાર આગેવાનોએ ખારવા ચિંતન સમિતિ ના નેજા હેઠળ પાક કબ્જાની બોટો અને માચ્છીમારોને મુકત કરાવવા વિદેશમંત્રીને રૂબરૂ રજૂઆત કરી હતી. પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી

આગળ વાંચો...

પાકિસ્તાન જેલ માંથી ૨૦ ભારતીય માછીમારોએ મુક્તિ નો શ્વાસ લીધો:હજુ પણ ૫૦૦ થી વધુ ભારતીય માછીમારો પાક જેલ માં

પોરબંદર પાકિસ્તાન ની જેલ માં રહેલા ૨૦ ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.જેનો કબજો આજે તા ૨૦ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં

આગળ વાંચો...

પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની બોટોના માલિકો ને આર્થિક સહાય આપવા માંગ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની ફિશિંગ બોટો ના માલિકો ને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને

આગળ વાંચો...

પાકિસ્તાન મરીને અંધાધુંધ ફાયરીંગ કર્યું હતું તે પોરબંદરની જલપરી બોટ તેના માલિકને સોંપવા કોર્ટે કર્યો હુકમ

પોરબંદર પોરબંદરની જલપરી બોટ પર પાક મરીન દ્વારા જળસીમા માં ઘુસી અંધાધૂંધ ફાયરીંગ થયું હતું.જે બોટ મુદામાલ તરીકે કબજે થઇ હતી.જેનો કબજો તેના માલિક ને

આગળ વાંચો...

પાક મરીન દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને સરકાર ની યોજના માં અગ્રતા આપવા પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ કન્વીનર દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને ખાસ કિસ્સા માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તથા બ્લુ રેવલ્યુશન સ્કીમ અંતર્ગત ડીપ સી

આગળ વાંચો...

પાક મરીન દ્વારા બોટ અપહરણ ના વધતા જતા બનાવો ને લઇ ને પોરબંદર અને ઓખા કોસ્ટગાર્ડ દ્વારા વિવિધ બંદરો એ માછીમારો સાથે બેઠક યોજાઈ

પોરબંદર તાજેતર માં પાક મરીન દ્વારા સૌરાષ્ટ્ર ની બોટોના અપહરણ ના બનાવો માં વધારો થયો છે.જેને લઇ ને કોસ્ટગાર્ડના ઓખા અને પોરબંદર હેડક્વાર્ટર દ્વારા વિવિધ

આગળ વાંચો...

પાક મરીન દ્વારા ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટો અને ૩૦ માછીમારો ના અપહરણ

પોરબંદર પાક મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ ના પગલે

આગળ વાંચો...

પાક મરીન સિક્યુરિટી દ્વારા ઓખાની વધુ બે બોટો સાથે ૧૨ ખલાસીઓ ના અપહરણ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા ઓખા ની વધુ બે બોટ સાથે ૧૨ માછીમારો ના અપહરણ કરાયા છે.અપહરણ ને પગલે માછીમારો માં રોષ જોવા મળે

આગળ વાંચો...

પાક મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ:એક બોટ પોરબંદર ની અને એક ઓખા ની

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ કર્યું છે.જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદર ની હોવાનું જાણવા મળે છે.બોટો

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે