લ્યો બોલો:કર્મચારીઓ પરીક્ષા આપવા ગયા હોવાથી પોરબંદર નું અર્બન ઇ ધરા કેન્દ્ર એક અઠવાડિયા સુધી બંધ
પોરબંદર પોરબંદર સીટી સર્વે સુપ્રીટેન્ડન્ટે કચેરીના કર્મચારીઓ ખાતાકીય પરિક્ષા આપવા ગયા હોવાથી તેનું અર્બન ઈ ધરા કેન્દ્ર અઠવાડીયા સુધી બંધ રહેશે.તેવી નોટીસ કચેરી બહાર લગાડવામાં