જેતપુર ના ઉદ્યોગો નું પાણી પોરબંદર ના દરિયામાં જ ઠાલવાશે:સીનીયર સીટીઝનની રજૂઆત બાદ તંત્ર નો જવાબ
પોરબંદર ના સીનીયર સીટીઝન ને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જેતપુર ના ઉદ્યોગો નું પાણી શુદ્ધ કરી ને પોરબંદર નજીક ના દરિયામાં જ ઠાલવવામાં આવશે તેવો જવાબ
પોરબંદર ના સીનીયર સીટીઝન ને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે જેતપુર ના ઉદ્યોગો નું પાણી શુદ્ધ કરી ને પોરબંદર નજીક ના દરિયામાં જ ઠાલવવામાં આવશે તેવો જવાબ
પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય
માચ્છીમારોના અનેક પડતા પ્રશ્નોનું નિરાકરણ આવતા ખારવાસમાજ ખુશખુશાલ બન્યો હતો. અને પોરબંદરમાં સાગરપુત્રોને મદદરૂપ બનનાર રાજયસરકારનો ખાસ આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ
પોરબંદર ખારવા સમાજ ના પ્રમુખ ની આગેવાની માં રાજ્ય ના ખારવા સમાજ ના ૧૫ આગેવાનો એ મુખ્યમંત્રી ની રૂબરૂ મુલાકાત લઇ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત
પોરબંદર સહીત રાજ્યભર માં ફિશિંગ સીઝન ના પ્રારંભે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ ના કારણે માછીમારો ની સ્થિતિ કફોડી બની છે. આથી વળતર ચુકવવા મુખ્યમંત્રી
પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય
પોરબંદર બોટ એસોસિએશન દ્વારા મત્સ્યઉદ્યોગ ખાતાના નવા નવા કાળા કાયદાઓ માચ્છીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે તેવી દહેશત સેવી આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. પોરબંદર
પોરબંદર જેતપુર નું કેમિકલ યુક્ત પાણી પોરબંદર ના સમુદ્ર માં ઠાલવવાના બદલે રેડીયેશન ટેકનોલોજી થી ટ્રીટ કરી પુનઃ વપરાશ કરવા સેવ પોરબંદર સી કમિટી ના
પોરબંદર પોરબંદર માં બે વર્ષ પૂર્વે ખારવા સમાજ ના ૩૨૦૦ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસ પરત ખેંચવા ખારવા સમાજ ના વાણોટે મુખ્યમંત્રી
પોરબંદર પોરબંદર ના માછીમારો ના વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રશ્નો અંગે ખારવા સમાજ ની આગેવાની માં બોટ એસો દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત
પોરબંદર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે.મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ
પોરબંદર માધવપુર ખાતે આયોજિત મેળા માં ચાર દિવસ સુધી દેશભર ના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.તો આ મેળા માં દરરોજ વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે