પોરબંદરમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરો પણ યોજાશે
પોરબંદરમાં ચોપાટી ખાતે ભાઈશ્રીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાશે. જેમાં વિવિધ ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકડાયરામાં