Tag: magfali
પોરબંદર
પોરબંદર જીલ્લા માં ટેકા ના ભાવે મગફળી ખરીદી ની પ્રક્રિયા પૂર્ણ થઇ છે કુલ ૧૧૪૩૪ ખેડૂતો ના રજીસ્ટ્રેશન બાદ ૧૬૯૧ ખેડૂતો વેચાણ માટે આવતા તેની મગફળી ની ખરીદી કરાઈ હતી જેમાં ખેડૂતો ને કુલ ૧૩ કરોડ નું ચુકવણું પણ...
પોરબંદર
સરકાર દ્વારા 26 ઓક્ટોબરથી ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ થશે.ત્યારે પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માત્ર 11434 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અંદાજીત 48000 ખેડૂતો માંથી માત્ર પચીસ ટકા જ ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવતા ગત વર્ષની સરખામણી...
પોરબંદર
પોરબંદર માં ટેકા ના ભાવે મગફળી ના રજીસ્ટ્રેશન માટે ની કામગીરી પ્રાથમિક શિક્ષકો ને સોપવામાં આવી છે.જેનો પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તથા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરાયો છે.અને આ અંગે કલેકટર ને આવેદન પાઠવ્યું છે.
પોરબંદર માં ટેકા ના ભાવે...
પોરબંદર
પોરબંદર જીલ્લા માં ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે આજ થી રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું.જો કે ગ્રામ્ય કક્ષા એ વિસીઇ ની હડતાલ ના કારણે ખેડૂતો એ ફરજીયાત તાલુકા કેન્દ્ર ખાતે નોંધણી કરાવવા ધક્કો થયો હતો.અને અહી પણ સર્વર ડાઉન હોવાના...
પોરબંદર
પોરબંદર જીલ્લા માં ટેકાના ભાવે મગફળીની ખરીદી આજ થી ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ત્રણ તાલુકામાં છ ખરીદ કેન્દ્ર ખાતે કુલ ૬૦ ખેડૂતો માં થી ૩૬ ખેડૂતો ની જ મગફળી ની ખરીદી કરવામાં આવી હતી બાકી ના ખેડૂતો...
પોરબંદર
સમગ્ર રાજયની સાથે પોરબંદર જિલ્લામાં સરકાર દ્રારા ખરીફ માર્કેટીંગ સિઝન ૨૦૧૯-૨૦ અન્વયે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧-૧૦-૨૦૧૯થી તા.૩૧-૧૦-૨૦૧૯ દરમ્યાન ખેડૂતોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી તા.૦૧-૧૧-૨૦૧૯થી મગફળીની ખરીદી પોરબંદર જિલ્લાના કુલ-૬ સેન્ટરો પર શરૂ...
પોરબંદર
પોરબંદર જીલ્લા માં વાયુ વાવાઝોડા ની અસર ના ભાગ રૂપે વરસાદ વરસ્યા બાદ ખેડૂતો એ વાવેતર કર્યું હતું પરંતુ ત્યાર બાદ વરસાદ ન પડતા મગફળી નો પાક નિષ્ફળ ગયો છે આથી પોરબંદર પંથક ના ખેડૂતો એ વાવેત કરેલી મગફળી...
પોરબંદર
પોરબંદર પંથક માં વાયુ વાવાઝોડા ની અસર ના ભાગ રૂપે સામાન્ય વરસાદ વરસતા બરડા પંથક માં ખેડૂતો એ વાવણીકાર્ય શરુ કર્યું હતું પરંતુ ત્યાર બાદ વીસેક દિવસ થી વરસાદ ન વરસતા હવે ખેડૂતો એ મુરઝાતી મોલાત બચાવવા પાણી ના...
પોરબંદર
પોરબંદર ના મોઢવાડા ગામે ખેડૂતો એ બીજ નિગમ નું મગફળી નું બિયારણ ખરીદ્યું હતું જેમાંથી અડધા થી વધુ બિયારણ વાવવા લાયક જ ન હોવાનું સામે આવ્યું છે જેને લઇ ને ખેડૂતો માં રોષ જોવા મળે છેગુજરાત માં મગફળી,તુવેર કૌભાંડ,ખાતર...
પોરબંદર
પોરબંદર જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે, પોરબંદર જિલ્લાના ૮૦ ટકા જેટલા ખેડુતો ચોમાસુ પાક તરીકે મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે, ગત વર્ષે અપુરતા વરસાદને કારણે તેમજ સિંચાઈની સવલતોના અભાવે ખેડતોએ વાવેતર કરેલ મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય મોટાભાગના...