Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

lokarpan

પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તાર ના ૧૫૭ મકાનોનું ૧૦ મીએ પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ ઇ-લોકાર્પણ:જીલ્લા માં ૭ વર્ષ માં ૮૦૦ પરિવારો ને મળ્યું ઘર નું ઘર

પોરબંદર જીલ્લા ના ગ્રામીણ વિસ્તાર ના ૧૫૭ મકાનો નું ૧૦ મી એ વડાપ્રધાન ના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવશે. આગામી તા.૧૦મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના દરેક

આગળ વાંચો...

પોરબંદર ના ૩ સીટી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરાયું

રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા શહેર ના મુખ્ય માર્ગ ઉપર આવેલા ત્રણ જર્જરિત સીટી બસ સ્ટેન્ડ નું તાજતરમાં નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જેમા સત્ય નારાયણ

આગળ વાંચો...

રાણાવાવ ના ભોડદર ગામે ૬૧.૩૪ લાખ ના ખર્ચે નવનિર્મિત શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

આદિજાતિ, વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે રાણાવાવ તાલુકાના ભોડદર ગામે અંદાજે રૂ.૬૧.૩૪ લાખથી વધુના ખર્ચે બનેલા શાળાની નવી બિલ્ડીંગનું ઉદ્ઘાટન

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલયના નવીનીકરણની કામગીરી પૂર્ણતાના આરે:ભાઈશ્રી ના હસ્તે થશે લોકાર્પણ

પોરબંદરના ગ્રાન્ટેડ નવયુગ વિદ્યાલયનું નવીનીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં છે. ત્યારે સંપૂર્ણપણે કામ સંપન્ન થઇ જશે એટલે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે નૂતન લોકાર્પણ

આગળ વાંચો...

માધવપુર ઘેડ ખાતે ૪ કરોડના ખર્ચે નિર્મિત ૩૦ બેડની ક્ષમતા વાળા અદ્યતન સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૦૪ કરોડના ખર્ચે ૩૦ બેડની ક્ષમતા વાળુ અદ્યતન

આગળ વાંચો...

પોરબંદરમાં ખવાસ જ્ઞાતિની વાડીના અધ્યતન એસી હોલનું લોકાર્પણ કરાયું

સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયાની જ્ઞાતિની વંડીના અદ્યતન એસી હોલનુું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું ઉદ્‌ઘાટન મહા શિવરાત્રીના દિવસે મુખ્ય દાતા તેમજ જ્ઞાતિ ના પ્રમુખ સહિતના

આગળ વાંચો...

પોરબંદર ના સીમર ગામની હાઈસ્કુલ ખાતે કોમ્પ્યુટર લેબ નું લોકાર્પણ કરાયું

પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખના સ્વભંડોળ અંતર્ગત સીમર ગામે વિદ્યાર્થી વિકાસ માટે કમ્પ્યુટર લેબ વિદ્યાર્થીઓને અર્પણ કરાઈ હતી. પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાના સ્વભંડોળ અંતર્ગત

આગળ વાંચો...

પોરબંદરના ભારવાડા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરિવારોને આવાસોની ચાવી વિતરણ કરાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે બનાસકાઠા જિલ્લાના અંબાજી ખાતે આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું હતું. આ કાર્યક્રમ હેઠળ પોરબંદરના ભારવાડા મહેર

આગળ વાંચો...

પોરબંદર તથા કુતિયાણા ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા યોજાઇ:કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયા

રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમા યોજાઇ રહેલા વિશ્વાસથી વિકાસ યાત્રાના આજે પ્રથમ દિવસે પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.

આગળ વાંચો...

પોરબંદર માં કુવારા સાથેના સીટીંગ ગાર્ડન અને સીસી રોડનું લોકાર્પણ કરાયું

પોરબંદરમાં ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રૂપાળી બાગ પાસે ફુવારા સાથેના સીટીંગ ગાર્ડન અને ચોપાટી પાસે સીસી રોડનું લોકાર્પણ કરાયું હતું. પોરબંદરમાં ૧૫ માં નાણાપંચ ની

આગળ વાંચો...

પોરબંદર ખાતે વિના મુલ્યે સર્વજ્ઞાતિ સૈન્ય ભરતી માર્ગદર્શન સેમિનાર યોજાયો:લાયબ્રેરી નું પણ લોકાર્પણ કરાયું

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ રચિત મહેર યુવા સમિતિ આયોજિત સર્વ જ્ઞાતિના યુવાનો માટે સૈન્ય ભરતી માર્ગદર્શન સેમીનારનું તા. ૦૭/૦૮/૨૦૨૨ને રવિવારના રોજ પોરબંદરના મહેર વિદ્યાર્થી

આગળ વાંચો...

પોરબંદરના મિયાણી ગામે વંદે ગુજરાત રથનું સ્વાગત કરાયું:રૂ. ૯ લાખ ૯૪ હજારથી વધુ રકમના વિકાસ કામોનું લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયા

પોરબંદર પોરબંદરના મીયાણી ગામે વંદે ગુજરાત રથનું સ્વાગત ગામ લોકોએ કર્યુ હતું. આ તકે મહાનુભાવોએ રૂ.૯ લાખ ૯૪ હજારથી વધુ રકમના લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરવાની

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે