રાણાવાવમાં ૨૨૪મી જલારામ જન્મજયંતી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ
રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં
રાણાવાવ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસ સુધી જલારામ જયંતી નિમિત્તે કાર્યક્રમોની હારમાળા યોજાશે જેમાં અન્નકૂટદર્શન, રકતદાન કેમ્પ, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદીમાં
પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે, લોહાણા મહાજન અંતર્ગતની બાવીસ સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને આયોજન ને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પોરબંદર
પોરબંદર શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. રઘુવંશી સમાજની માતૃસંસ્થા લોહાણા મહાજન માં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ
છાયા લોહાણા મહાજનના પ્રમુખે ૨૪ વર્ષ પહેલા પોતાના ૧૯ વર્ષના પુત્રના લગ્ન કરાવી નાખ્યાની ફરીયાદ અરજી ખુદ તેની પુત્રવધુએ જ એડવોકેટ મારફતે કરતા અને પતિ,
પોરબંદર લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે શ્રી પોરબંદર લોહાણા મહાજન અને ઓશવાળ આયુષ હોસ્પિટલ-જામનગરના સંયુકત ઉપક્રમે તા. ૧ જાન્યુઆરી-૨૦૨૩, રવિવારના રોજ સવારે ૧૦
પોરબંદર માં રધુવંશી પરિવારોને જન્માષ્ટમી ના તહેવારોને અનુલક્ષીને અનાજ કીટ વિતરણ કરાયું હતું. પોરબંદર લોહાણા મહાજન દ્વારા ધણા વર્ષો થી જન્માષ્ટમી ના તહેવારો અનુસંધાને સમાજના
શ્રી પોરબંદર લોહાણા મિત્ર મંડળ દ્વારા ગોકાણી વાડી ખાતે જ્ઞાતી ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજવામાં આવેલ. જેમાં સખત પરિશ્રમ, ખંત, ઉત્સાહ, ઉચ્ચ ધ્યેયના
પોરબંદર નાસિક ખાતે આયોજિત લોહાણા મહાપરીષદ ની કારોબારી સભા દરમ્યાન પોરબંદર ના મહિલા ને પ્રતિભાશાળી મહિલા નો એવોર્ડ એનાયત કર્યો હતો. અખિલ વિશ્વ શ્રી લોહાણા
પોરબંદર પોરબંદરમાં લોહાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન થશે. તેથી વહેલી તકે માર્કશીટ મોકલી આપવા જણાવાયું છે. પોરબંદર લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરીમલભાઈ ઠકરાર દ્વારા જણાવાયું
પોરબંદર તાજેતર માં લેસ્ટર લોહાણા મહાજન પ્રમુખ તરીકે મૂળ પોરબંદર ના અગ્રણી ની બિનહરીફ વરણી કરાઈ છે. તાજેતર માં લેસ્ટર લોહાણા મહાજન ના પ્રમુખ તરીકે
પોરબંદર. પોરબંદરના એક રઘુવંશી પરિવાર દ્વારા પોતાની દીકરીના લગ્ન દરમ્યાન આવેલ ભેટ,વહેવાર રૂપી ચાંદલાની રકમ લોહાણા મહાજનને અર્પણ કરી સમાજને નવી રાહ ચીંધી છે.જે બદલ
પોરબંદર આજે જલારામ જયંતિ છે. અને સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે જાણીએ પોરબંદર જીલ્લા ના વિકાસ માં રઘુવંશી સમાજ નું
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે