પોરબંદર માં કોલેજીયન વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધી પ્રતિમા ની સફાઈ કરાઈ
પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં આવેલ ગાંધી પ્રતિમાની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી હતી સરકાર
પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં આવેલ ગાંધી પ્રતિમાની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી હતી સરકાર
પોરબંદર જીલ્લા ના પ્રભારી તથા પાણી પુરવઠા, સિંચાઇ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. પાણી પુરવઠા, સિંચાઇ તથા
પોરબંદર ખાતે હાલ ના દિવાળી ના પાવન પર્વ દરમ્યાન મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પોરબંદર એ સૌરાષ્ટ્ર ના બે મહત્વ ના યાત્રાધામ સોમનાથ
પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય
પોરબંદર ખાતે શિવશક્તિ ગ્રૂપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું છે જે હરિમંદિર થી કિર્તીમંદિર સુધી યોજાશે.પોરબંદર ખાતે શિવશક્તિ ગ્રૂપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન
પોરબંદર પોરબંદર માં આવેલ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળનું બિલ્ડીંગ બિસ્માર હોવાથી ઉપર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.અને ગ્રાઉન્ડ ફ્લોર પાર્ટીશન મૂકી તેમાં ઉપર ના
પોરબંદર પોરબંદર ખાતે સામાજિક સુખાકારી મત યોગ વિષય પર આધારિત યોગોત્સવ ૨૦૨૨ કાર્યક્રમ યોજાશે.જેમાં વિવિધ વિષય ના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આઝાદી ના અમૃત મહોત્સવના ભાગ
પોરબંદર વેકશનની શરૂઆત થતા પોરબંદરમા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ચોપાટી,કિર્તીમંદિર ,સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યા માં પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના
પોરબંદર પોરબંદર ના બંદર પોલીસ ચોકી થી કિર્તીમંદિર સુધી નો કસ્તુરબા ગાંધી માર્ગ ઘણા સમય થી બિસ્માર હાલત માં છે.જે અંગે સામાજિક કાર્યકરે તંત્ર ને
પોરબંદર સરકારે ખાદીના છૂટક વેચાણ પર વળતર બંધ કરી દેતા વળતર આપવાની માંગ સાથે પોરબંદર ખાદી ભવન નાં મંત્રી દ્વારા આજે મહાત્મા ગાંધીના ચરણોમાં આવેદનપત્ર
પોરબંદર પોરબંદરના કીર્તિમંદિર ખાતે આવતા પ્રવાસીઓ ની સંખ્યા જાણવા કાઉન્ટીંગ મશીન લગાવાયું છે.આગામી સમય માં અહીના સેલ્ફી પોઈન્ટ ખાતે પણ આ પ્રકારે મશીન મુકાશે તેવું
પોરબંદર પોરબંદર ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કિર્તીમંદિર થી કસ્તુરબા ના ઘર સુધી હેરીટેજ વોક નું આયોજન કરાયું
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે