Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

kirtimandir

પોરબંદર માં કોલેજીયન વિદ્યાર્થીનીઓ દ્વારા ગાંધી પ્રતિમા ની સફાઈ કરાઈ

પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા મહિલા કોલેજ એનએસએસ વિભાગ દ્વારા કોલેજ કેમ્પસ તેમજ માણેકચોકમાં આવેલ ગાંધી પ્રતિમાની સફાઈ કરી પુષ્પમાળા અર્પણ કરી હતી સરકાર

આગળ વાંચો...

પોરબંદરના પ્રભારી મંત્રી કુવરજીભાઈ બાવળિયા એ પોરબંદર ની મુલાકાત લીધી

પોરબંદર જીલ્લા ના પ્રભારી તથા પાણી પુરવઠા, સિંચાઇ તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર જિલ્લાની મુલાકાત લીધી હતી. પાણી પુરવઠા, સિંચાઇ તથા

આગળ વાંચો...

પોરબંદર માં તહેવારો દરમ્યાન પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ:હોટલો અને ગેસ્ટહાઉસ પણ ભરચક

પોરબંદર ખાતે હાલ ના દિવાળી ના પાવન પર્વ દરમ્યાન મોટી સંખ્યા માં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પોરબંદર એ સૌરાષ્ટ્ર ના બે મહત્વ ના યાત્રાધામ સોમનાથ

આગળ વાંચો...

પોરબંદર માં આવતીકાલે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાશે:સુદામા ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન

પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય

આગળ વાંચો...

પોરબંદર ખાતે ૧૪ ઓગસ્ટે તિરંગા બાઈક રેલી યોજાશે

પોરબંદર ખાતે શિવશક્તિ ગ્રૂપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું છે જે હરિમંદિર થી કિર્તીમંદિર સુધી યોજાશે.પોરબંદર ખાતે શિવશક્તિ ગ્રૂપ દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન

આગળ વાંચો...

video:પોરબંદર કીર્તિ મંદિર ના સમારકામ ના બદલે પુરાતત્વ ખાતા એ પાર્ટીશન મુક્યા:પાર્ટીશન માં ઉપર ના બંધ ઓરડા ના ફોટા જોઈ પ્રવાસીઓ પરત

પોરબંદર પોરબંદર માં આવેલ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળનું બિલ્ડીંગ બિસ્માર હોવાથી ઉપર જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.અને ગ્રાઉન્ડ ફ્લોર પાર્ટીશન મૂકી તેમાં ઉપર ના

આગળ વાંચો...

પોરબંદર ખાતે ‘સામાજિક સુખાકારી માટે યોગ’ વિષય આધારિત યોગોત્સવ-૨૨ યોજાશે

પોરબંદર પોરબંદર ખાતે સામાજિક સુખાકારી મત યોગ વિષય પર આધારિત યોગોત્સવ ૨૦૨૨ કાર્યક્રમ યોજાશે.જેમાં વિવિધ વિષય ના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આઝાદી ના અમૃત મહોત્સવના ભાગ

આગળ વાંચો...

video:વેકેશન શરુ થતા જ પોરબંદર ના પ્રવાસન સ્થળો એ પ્રવાસીઓ ની સંખ્યા વધી:ચોપાટી,સુદામા મંદિર,કિર્તીમંદિર ખાતે પ્રવાસીઓ ની ભીડ

પોરબંદર વેકશનની શરૂઆત થતા પોરબંદરમા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.ચોપાટી,કિર્તીમંદિર ,સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોની મોટી સંખ્યા માં પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના

આગળ વાંચો...

પોરબંદર ના કસ્તુરબા ગાંધી માર્ગ નું સમારકામ કરાવવા સ્વાગત કાર્યક્રમ માં ફરિયાદ

પોરબંદર પોરબંદર ના બંદર પોલીસ ચોકી થી કિર્તીમંદિર સુધી નો કસ્તુરબા ગાંધી માર્ગ ઘણા સમય થી બિસ્માર હાલત માં છે.જે અંગે સામાજિક કાર્યકરે તંત્ર ને

આગળ વાંચો...

video:પોરબંદર ખાદીભવન નાં ટ્રસ્ટીઓ આજે કિર્તીમંદિર ખાતે મહાત્મા ગાંધીને આવેદન પાઠવશે:જાણો કારણ

પોરબંદર સરકારે ખાદીના છૂટક વેચાણ પર વળતર બંધ કરી દેતા વળતર આપવાની માંગ સાથે પોરબંદર ખાદી ભવન નાં મંત્રી દ્વારા આજે મહાત્મા ગાંધીના ચરણોમાં આવેદનપત્ર

આગળ વાંચો...

video:પોરબંદર ના કિર્તીમંદિર ખાતે આવતા પ્રવાસીઓ ની સંખ્યા જાણવા કાઉન્ટર મશીન મુકાયું

પોરબંદર પોરબંદરના કીર્તિમંદિર ખાતે આવતા પ્રવાસીઓ ની સંખ્યા જાણવા કાઉન્ટીંગ મશીન લગાવાયું છે.આગામી સમય માં અહીના સેલ્ફી પોઈન્ટ ખાતે પણ આ પ્રકારે મશીન મુકાશે તેવું

આગળ વાંચો...

video:પોરબંદર માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતા દ્વારા હેરીટેજ વોક યોજાઈ

પોરબંદર પોરબંદર ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત કિર્તીમંદિર થી કસ્તુરબા ના ઘર સુધી હેરીટેજ વોક નું આયોજન કરાયું

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે