Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

kheti

પોરબંદર જિલ્લાના ૪૫૦૦થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી:લોકો ની સાથે સાથે જમીન ના સ્વાસ્થ્ય માટે પણ અતિ લાભદાયી ખેતી અંગે જાણો સંપૂર્ણ વિગત

જમીનએ પૃથ્વી પર માનવીને મળેલ પ્રકૃતિની અમૂલ્ય ભેટ છે. જેના પર ખેતી કરી માનવી જીવન જરૂરિયાત પ્રાથમિક વસ્તુ અન્નનું ઉત્પન્ન કરી શકે છે. આજની ૨૧મી

આગળ વાંચો...

પોરબંદર ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પોરબંદર ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા કૃષિ યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ૧૧૭૫૨૫ હેક્ટર માં શિયાળુ પાક નું વાવેતર કરાયું:ગત વર્ષ ની સરખામણી ૩૩૧૦ હેક્ટર નો ઘટાડો

પોરબંદર જીલ્લા માં ૧૧૭૫૨૫ હેક્ટર માં શિયાળુ પાક નું વાવેતર કરાયું છે. ગત વર્ષ ની સરખામણી એ વાવેતર માં ૩૩૧૦ હેક્ટર નો ઘટાડો થયો છે.

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન વિવિધ કૃષિલક્ષી યોજનાઓ થકી ખેડૂતો ને રૂ.૨૮૯૫.૭૬ લાખની સહાય ચુકવવામાં આવી

ભારત કૃષિ પ્રધાન દેશ છે. દેશના વિકાસદરમાં કૃષિ મહત્વનો ભાગ ભજવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવામાં અનેકવિધ

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

ભારત દેશએ કૃષિ પ્રધાન દેશ છે. સરકારશ્રી દ્વારા પણ ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી માટે

આગળ વાંચો...

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પાત્રતા ધરાવાતા બાકી રહેલા પોરબંદર જિલ્લાના ખેડૂત પરિવારો લાભ લઇ શકશે

પોરબંદર સરકારની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો પાત્રતા ધરાવાતા બાકી રહેલા પોરબંદર જિલ્લાના ખેડૂત કુટુંબોને લાભ મળી શકે છે.પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજના વિશે જાણકારી

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ટેકાના ભાવે ચણા,રાયડા અને તુવેરનાં વેચાણ માટે તા.૧ ફેબ્રુઆરીથી નોંધણી કરાવી શકાશે

પોરબંદર ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ રવી સીઝન-૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો

આગળ વાંચો...

કમોસમી માવઠા થી થયેલ પાક નુકશાન નો સર્વે કરી વળતર ચુકવવા પોરબંદર કિશાન સંઘ દ્વારા રજૂઆત

પોરબંદર પોરબંદર જીલ્લા માં પડેલ કમોસમી વરસાદ ના કારણે થયેલ નુકશાન અંગે તાત્કાલિક સર્વે કરવા ભારતીય કિશાન સંઘ દ્વારા કુતિયાણા મામલતદાર ને આવેદન પાઠવાયું છે.

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં કમોસમી વરસાદથી પાક ને નુકશાન અંગે સર્વે શરુ:પાક ના રક્ષણ માટે ખેતીવાડી અધિકારી દ્વારા અપાઈ ઉપયોગી માહિતી

પોરબંદર પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ થી થયેલ પાક નુકશાન અંગે સર્વે કામગીરી હાથ ધરાઈ છે.ગ્રામસેવકો ની ટીમ દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર

આગળ વાંચો...

video:પોરબંદર પંથક માં એક થી બે ઇંચ કમોસમી વરસાદ ના કારણે પાક ને નુકશાન:કૃષિ મંત્રી એ સર્વે અંગે આદેશ આપ્યો

પોરબંદર પોરબંદર જીલ્લા માં એક થી બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો છે.જેના કારણે ચણા,ધાણા,જીરું સહિતના પાકો ને નુકશાન થયું છે.આથી પોરબંદર ની મુલાકાતે આવેલ

આગળ વાંચો...

કુતિયાણા ના પસવારી ગામના ૭૫ વર્ષીય ખેડૂતે પુર માં થી બળદ ને બહાર કાઢ્યો:બળદ ને પરિવાર ના સભ્ય માનતા વૃદ્ધ ખેડૂતનું દિલધડક સાહસ:જાણો સંપૂર્ણ વિગત પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર ભાદર એ સૌરાષ્ટ્રની એક મોટી નદી છે જેના પાણી દર વરસે પોરબંદર ના કુતિયાણા-ઘેડ પંથક માં ફરી વળે છે તાજેતર માં ભારે વરસાદ ના

આગળ વાંચો...

video:લોકડાઉન દરમ્યાન પોરબંદર ના બરડાના ખેડૂતે કેરીનું ઓનલાઇન વેચાણ કરી બમણો લાભ મેળવ્યો:એક જ ફાર્મ માં ૧૮ જાતની કેરી નું વાવેતર

પોરબંદર પોરબંદર જિલ્લાના બરડા પંથકની કેરી ખૂબ વખણાય છે, બરડા વિસ્તારમાં આવેલ ખંભાળા, હનુમાનગઢ,આદિત્યાણા, કાટવાણા,મોડપર વગેરે વિસ્તારોમાં કેરીના બગીચાઓ આવેલા છે, આ વિસ્તારની કેસર કેરી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે