Tag: Khedut
પોરબંદરગુજરાત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓના વિવિધ ઘટકોની ઓનલાઇન અરજી કરવા માટે તા. ૦૬/૦૩/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમાંના ઘટકોની અરજીઓની વિગતો જોઇએ તો(૧) વોટર કેરીંગ પાઇપલાઈન, (૨) કલ્ટીવેટર,...
પોરબંદરપોરબંદર ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પુરવઠા મંત્રી જયેશ રાદડિયા ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે ઘેડ વિસ્તારના ૪૦ થી ૫૦ ગામોમાં ચણાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે.અને આ ગામો પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં સમાવેશ થાય છે.અહીના...
પોરબંદર
પોરબંદર જિલ્લામાં સારા વરસાદ ના પગલે શિયાળુ વાવેતર માં ગત વર્ષની સરખામણીએ 13404 હેકટર નો વધારો થયો છે.જેમાં ચણા,ઘઉં,ધાણા,શાકભાજીના વાવેતરમાં વધારો તો જીરૂ અને રવિજુવારના વાવેતરમાં ઘટાડો થયો છે.પોરબંદર જિલ્લામાં આ વખતે ચોમાસા દરમિયાન ખુબ જ સારી મેઘમહેર થઇ...
પોરબંદરખેડૂતોએ રાત ઉજાગરા કરીને ખેતી ન કરવી પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાસદ રમેશભાઇ ધડુકે કુતિયાણા તાલુકાના ૧૪ ગામોમાં આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.આ...
પોરબંદરપોરબંદર તાલુકાના ૩૮ ગામમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો આજે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રી જયેશભાઇ રાદડિયાએ ઇ તકતી અનાવરણ કરી શુભારંભ કરાવ્યો હતો.મંત્રી જયેશભાઇ રાદડિયાએ પોરબંદર જિલ્લાના ખેડૂતોને પોરબંદર બિરલા હોલ ખાતે સંબોધતા...
પોરબંદરખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણકારી અનેક યોજનાઓ બનાવીને છેવાડાના ખેડૂતને તેનો લાભ અપાવ્યો છે.
તાજેતરમાં શરૂ થયેલ સાત પગલા ખેડૂત કલ્યાણના યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળ્યો છે. ખેતીપાકના ઉત્પાદન માટે પાણી અને વીજળી...
પોરબદર જિલ્લાના ૬૨ ગામડાઓનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ થયો છે.જેથી પોરબંદરના ૩૬, રાણાવાવના ૨૩ અને કુતિયાણા તાલુકાના ૩ ગામના કિસાનોને દિવસે પણ વિજળી મળશે.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા અને મહામંત્રીઓ અશોકભાઈ મોઢા,ખીમજીભાઈ મોતીવરસ અને નિલેષભાઈ મોરીએ આપેલ યાદી...
પોરબંદર
2020-21માં રાજ્યના ખેડુતોને ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવા ની યોજના મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મુકાઇ છે.જેનો અનેક ખેડૂતો એ લાભ લીધો છે.ચાલુ વર્ષે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં જાહેર કરેલ જેમાં...
પોરબંદરઆલેખન : દેવશી મોઢવાડિયા, પોરબંદર ( ખેડૂતપુત્ર )રંક થી રાય સુધી સૌ જે અન્ન આરોગે છે તે અન્ન ટાઢ, તડકો, વરસાદ જોયા વગર દિવસ અને રાત ઉપર આભ અને નીચે જમીન વચ્ચે પરસેવો પાડીને પકાવે છે તે ખેડૂત... અને...
પોરબંદર
પોરબંદર જિલ્લામાં પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મહેમાનોના હસ્તે લાભાર્થીઓને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી અને સહાય હુકમો વિતરણ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કિટસ વિતરણનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય...