Tag: khalasi
પોરબંદર
પાકિસ્તાન ની જેલ માં રહેલા ૨૦ ભારતીય માછીમારો મુક્ત કરાયા છે.જેનો કબજો આજે તા ૨૦ ના રોજ વાઘા બોર્ડર ખાતે ભારત સરકાર ને સોપવામાં આવશે.મુક્ત થનાર માછીમારો માં થી મોટા ભાગ ના માછીમાર ગુજરાત ના છે.
પાકિસ્તાન મરીન સિક્યુરીટી અવારનવાર...
પોરબંદર
ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરનાર પાકિસ્તાન ની અલ નોમન બોટ ને કોસ્ટગાર્ડ ની અરીંજય પેટ્રોલિંગ શીપ દ્વારા ઝડપી લેવામાં આવી છે.અને તેમાં સવાર 7 ખલાસીઓ ની પુછપરછ માટે ઓખા લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ગુજરાત એટીએસ ને ઈન્ટેલીજન્સ મારફત ઇન્પુટ...
પોરબંદર
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં બીમાર ખલાસી ની મદદે દોડી જઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પીપાવાવ ની હોસ્પીટલે ખસેડ્યો છે.
જાફરાબાદ ની ધન પ્રસાદ નામની ફિશિંગ બોટ અરબી સમુદ્ર માં ફિશિંગ કરી રહી હતી.તે દરમ્યાન એક ખલાસી...
પોરબંદર
કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમે બાતમી ના આધારે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ માંથી ૨૮૦ કરોડ ની કીમત ના ૫૬ કિલો ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાની શખ્સો ને ઝડપી લીધા છે.
કોસ્ટગાર્ડ ને તા 24 એપ્રિલ ની રાત્રિ દરમિયાન ભારતીય સમુદ્રી...
પોરબંદર
પાક મરીન સિક્યુરીટી દ્વારા વધુ એક વખત ભારતીય જળસીમા માં ઘુસી સૌરાષ્ટ્ર ની 5 બોટ અને ૩૦ માછીમારો ના અપહરણ કર્યા છે.અપહરણ ના પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ ફરી અરબી સમુદ્ર માં નાપાક હરકત...
પોરબંદર
પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા બે બોટો સાથે 13 ખલાસી નું અપહરણ કર્યું છે.જેમાં એક બોટ ઓખા અને એક પોરબંદર ની હોવાનું જાણવા મળે છે.બોટો નાં અપહરણ નાં પગલે માછીમારો માં રોષ જોવા મળે છે.
પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ગુજરાત...
પોરબંદર
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ ઓખાની બોટ નું 8 ખલાસીઓ સાથે અપહરણ કર્યા બાદ પાંચ ખલાસીઓ ને મુક્ત કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેઓને પોરબંદર લાવવામાં આવ્યા છે.જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે.
ઓખા થી ઓપરેટ થતી નવસારીની...
પોરબંદર
મધદરિયે બીમાર પડેલા ખલાસી ની મદદે પોરબંદર કોસ્ટગાર્ડ ની પેટ્રોલિંગ શીપ દોડી ગઈ હતી.અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે પોરબંદર લાવવામાં આવ્યો હતો.
ભારતીય તટરક્ષક દળની પેટ્રોલિંગ શીપ ચાર્લી- 161 ગઈ કાલે દરિયામાં તેની નિયમિત કામગીરીમાં નિયુક્ત હતું.તે...
પોરબંદર
કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ દરમ્યાન ભારતીય જળસીમા માં ઘુસી આવેલ દસ ખલાસીઓ સાથે ની પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.અને વધુ તપાસ અર્થે મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવી છે.
છેલ્લા કેટલાક સમય થી ગુજરાત ના દરિયાનો ઉપયોગ કરી પાક...
પોરબંદર
કોસ્ટગાર્ડ દ્વારા ગત તા ૩ ડિસેમ્બરના રોજ ભારતીય જળસીમા માંથી ૧૮ માચ્છીમારો સાથે બે પાકિસ્તાની બોટો ઝડપી લેવામાં આવી હતી.ત્યાર બાદ એસઓજી ની ટીમે આ માચ્છીમારોને ૧૦ દિવસના રીમાન્ડ પર લીધા હતા.જે રિમાંડ પૂર્ણ થતા તમામ માચ્છીમારોને જેલહવાલે કરી...