પોરબંદરમાં 10 જાન્યુઆરી થી શરુ થનાર કરુણા અભિયાન અંતર્ગત પક્ષી અભયારણ્ય ખાતે ઈજાગ્રસ્ત પક્ષીઓ ની સારવાર માટે ખાસ વ્યવસ્થા કરાશે
પોરબંદર જિલ્લામાં પતંગના દોરથી ઓછામાં ઓછા પક્ષી ઈજાગ્રસ્ત થાય અને ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓ ને યોગ્ય સારવાર મળી રહે તે માટે વન વિભાગ દ્વારા તા 10