Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

jivdaya

પોરબંદર ના ખાપટ ગામે ગૌશાળામાં 6 ગૌધન ના મોત ના આક્ષેપ

પોરબંદર નજીક ઓડદર ગામે નગરપાલિકાની ગૌશાળામાં સિંહનો આતંક વધતા પાલિકા એ ગૌધન નું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરાયું છે. પરંતુ ત્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન

આગળ વાંચો...

પોરબંદર માં જીવદયા માટે કાર્યરત સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂ નો ચેક એનાયત કરાયો

પોરબંદરમાં મૂંગાજીવો માટે દિવસ રાત જોયા વગર કામ કરતા જીવદયાપ્રેમીઓને એમ્બ્યુલન્સ માટે પાંચ લાખ રૂપિયાનો ચેક અપાયો હતો. રાજકોટ એરપોર્ટ ઉપર કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોતમ

આગળ વાંચો...

પોરબંદર માં મૂંગા પશુના માતૃત્વ નો લાગણીસભર કિસ્સો:ગલુડિયા નું અકસ્માતે મોત થયા બાદ માતા ૨૪ કલાક સુધી તેના મૃતદેહ પર બેસી રડી

પોરબંદર આપણે ત્યાં “જનની ની જોડ સખી નહીં જડે રે લોલ..”’ પંક્તિ ખૂબ જ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન બધી જગ્યાએ પહોંચી

આગળ વાંચો...

પોરબંદર ના યુવાનો એ કાળીચૌદશ ની રાત્રે કર્યું કઈક આવું કાર્ય :જાણો વિગત

પોરબંદર કાળી ચૌદશની રાત્રીએ અંધશ્રદ્ધા નિવારણ માટે જુદા-જુદા કાર્યક્રમો થતા હોય છે, ત્યારે પોરબંદરના જીવદયા પ્રેમી યુવાનોએ શહેર અને જીલ્લામાં રખડતા પશુઓને કારણે વધેલા વાહન

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે