પોરબંદર માં આવતીકાલે મુખ્યમંત્રી ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાશે:સુદામા ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન
પોરબંદરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવતીકાલે શનિવારે તિરંગા યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય