Tuesday, April 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

fisheries minister

પોરબંદર સહીત રાજ્યભરના ફિશરીઝ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી માછીમારો ને મુશ્કેલી

પોરબંદર સહીત ગુજરાતના સોળસો કિલોમીટર લાંબા દરિયા કિનારે મત્સ્યોદ્યોગ વિભાગમાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જેના કારણે કામગીરીમાં મોટો વિક્ષેપ પડી રહ્યો છે

આગળ વાંચો...

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી ઓનલાઈન સ્થગિત રાખી મેન્યુઅલ કરવા માંગ

પોરબંદર માં બોટો ને લગતી કામગીરી રીયલ ક્રાફ્ટ સોફ્ટવેર માં ઓનલાઈન કરવાના બદલે મેન્યુઅલી કરવા બોટ એસોસીએશન દ્વારા રજૂઆત કરાઈ છે.   પોરબંદર બોટ એસોસીએશન

આગળ વાંચો...

પોરબંદર બોટ એસોસીએશન દ્વારા માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત કરાઈ

પોરબંદર તા:૨૮/૦૬/૨૦૨૨નાં રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનાં મંત્રી મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) જીતુભાઈ ચૌધરી તેમજ ડાયરેકટ ઓફ ફિશરીઝ નિતિન સાંધવાનની સાથે શ્રી પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશન

આગળ વાંચો...

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી આજે પોરબંદરની મુલાકાતે:જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

પોરબંદર કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે પોરબંદર ની મુલાકાતે આવશે.અને આવતીકાલે સોમવારે કોસ્ટગાર્ડ ની જેટી ખાતે ઉપસ્થિત યોગના કાર્યક્રમ માં હાજરી આપશે. કેન્દ્રીય મત્સ્ય

આગળ વાંચો...

પોરબંદર ના માછીમારો ના પડતર પ્રશ્નો ના નિરાકરણ ની મુખ્યમંત્રી ની ખાત્રી:વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રાણપ્રશ્નોનો થશે નિકાલ

પોરબંદર પોરબંદર ના માછીમારો ના વેટ રીફંડ,બંદર અપગ્રેડેશન સહિતના પ્રશ્નો અંગે ખારવા સમાજ ની આગેવાની માં બોટ એસો દ્વારા મુખ્યમંત્રી અને મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત

આગળ વાંચો...

પાક મરીન દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની બોટોના માલિકો ને આર્થિક સહાય આપવા માંગ

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા અપહરણ કરાયેલ ગુજરાતની ફિશિંગ બોટો ના માલિકો ને આર્થિક સહાય આપવા પોરબંદર ભાજપ માછીમાર સેલ ના કન્વીનરે મત્સ્યોદ્યોગ મંત્રી ને

આગળ વાંચો...

video:કેન્દ્રીય મંત્રી દ્વારા પોરબંદર ખાતે સાગર પરિક્રમા ના પ્રથમ ચરણ નું સમાપન કરાયું:પાલા ના ચોક ખાતે સભા યોજાઈ

પોરબંદર કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સાગર પુત્રોના અનેરા ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ના

આગળ વાંચો...

પાક મરીન દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને સરકાર ની યોજના માં અગ્રતા આપવા પોરબંદર ભાજપ ફિશરીઝ સેલ કન્વીનર દ્વારા મત્સ્યોદ્યોગ મંત્રી ને રજૂઆત

પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્વારા પકડી લેવાયેલ બોટો ના માલિકો ને ખાસ કિસ્સા માં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તથા બ્લુ રેવલ્યુશન સ્કીમ અંતર્ગત ડીપ સી

આગળ વાંચો...

પોરબંદર માં ફિશિંગ બોટો પરત બોલાવતા થયેલ નુકશાની નો સર્વે કરાવવા માંગ

પોરબંદર પોરબંદર માં ફિશિંગ સીઝન દરમ્યાન અનેક વખત બોટો ને પરત બોલાવવામાં આવે છે.આથી આ અંગે થયેલ નુકશાન નો સર્વે કરાવવા માંગ ઉઠી છે. પોરબંદર

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે