પોરબંદર માં ગૌશાળા ના લાભાર્થે યોજાયેલ ફટાકડા ના મોલમાં ૫ લાખ નો નફો:તમામ રકમ વિવિધ સદકાર્યો માં વપરાઈ.
પોરબંદર ના શ્રી કષ્ટભંજન ચેરિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવાળી પર ગૌશાળા ના લાભાર્થે જીઆઇડીસી વિસ્તાર માં ફટાકડા મોલનું આયોજન કરેલ હતું. આ સેવાકીય કાર્યમાંથી જે