પોરબંદર માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે શાળા ના આચાર્યો માટે તાલીમ યોજાઈ
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના આચાર્યો માટે રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020