પોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસ થી દેવ દિવાળી સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે:જાણો દરેક કાર્યક્રમની સંપૂર્ણ વિગત
પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિર ખાતે દીપાવલી પર્વ નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવીના મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટખાતે દીપાવલી પ્રસંગે તા.૨૨-૧૦ ૨૦૨૨ શનિવારના ધનતેરસના રોજ સવારે