Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

corona virus

પોરબંદર માં માત્ર ૫૬.૩૭ ટકા લોકો એ જ કોરોના વેક્સીન નો પ્રીકોશન ડોઝ લીધો:વહેલીતકે ડોઝ લઇ લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરાઈ

ચીન માં ફરીથી કોરોના એ તબાહી મચાવી છે. જેના પગલે સરકાર પણ સતર્ક બની છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકો કોરોના પ્રીકોશન ડોઝ લેવામાં બેદરકારી દાખવી

આગળ વાંચો...

પોરબંદર માં કોરોનાના દર્દીઓ સાજા થઇ ગયા હોવા છતાં ફરજીયાત સાત દિવસ હોસ્પિટલ માં રખાતા રોષ

પોરબંદર ની સિવિલ હોસ્પિટલ માં કોરોના ના દર્દીઓ સ્વસ્થ થયા હોવા છતાં ફરજીયાત સાત દિવસ હોસ્પિટલ માં રાખવામાં આવતા રોષ જોવા મળે છે. અન્ય શહેરો

આગળ વાંચો...

પોરબંદરમાં કોરોનાના કેસો વધતા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે

પોરબંદર જીલ્લા માં કોરોના ના વધતા જતા કેસો ને ધ્યાને લઇ કોવીડ કેર સેન્ટર શરુ કરવા તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં કોરોના

આગળ વાંચો...

video:રાજ્ય માં કોરોના ના કેસ વધતા પોરબંદર આરોગ્ય વિભાગ પણ સતર્ક;ટેસ્ટીંગ માં વધારો કર્યો

પોરબંદર રાજ્ય માં ફરી કોરોના ના કેસો માં વધારો થતા પોરબંદર આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે.અહી કોરોના ટેસ્ટીંગ ની સંખ્યા વધારી હાલમાં દરરોજ ૫૦૦થી

આગળ વાંચો...

પોરબંદર માં મેગા કોરોના વેક્સીનેસન ડ્રાઈવ અંતર્ગત ૮૦૦૦ લોકો એ રસી લીધી

પોરબંદર પોરબંદર જિલ્લામાં મેગા કોરોના વેકશીનેસન ડ્રાઈવ નું આયોજન કરાયું હતું.જેમાં ૮૦૦૦ લોકોએ રસી લીધી હતી.આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધ,અશક્ત લોકો ને ઘરે ઘરે જઈ ને

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા માં ૧૮ થી ૫૯ વર્ષ ની વયના ૩૩,૮૦૦ લોકો માંથી માત્ર ૬૭ લોકો એ કોરોના વેક્સીન નો પ્રીકોશન ડોઝ લીધો

પોરબંદર પોરબંદર જિલ્લામાં 18 થી 59 ઉંમર ધરાવતા 338000 લોકો માંથી માત્ર 67 વ્યક્તિએ જ કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ લીધો છે.કોરોના ના કેસ માં

આગળ વાંચો...

પોરબંદરથી મુંબઇની વિમાની સેવા દોઢ વર્ષ બાદ ફરી શરૂ

પોરબંદર પોરબંદર માં કોરોના ની બીજી લહેર દરમ્યાન રનવે અને ટેક્નિકલ કારણોસર પોરબંદરથી મુંબઈ સુધી ની વિમાનીસેવા ખોરવાઈ હતી.જે આજે ફરીથી શરૂ કરાઈ છે. કોરોનાની

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં આજ થી ૧૨ થી ૧૪ વર્ષ ના ૨૫૭૦૦ બાળકો ને કોરોના વેક્સીન આપવાની કામગીરી શરુ

  પોરબંદર જિલ્લામાં આજથી 12 થી 14 વર્ષના 25700 બાળકોને કોરોના વેક્સીનેસનની કામગીરી શરૂ થશે.જેમાં પ્રથમ દિવસે 40 સ્થળો એ 6000 બાળકોને રસી આપવાનું આયોજન

આગળ વાંચો...

video:કોરોનાની બીજી લહેર દરમ્યાન બંધ થયેલી પોરબંદર મુંબઈ વચ્ચે વિમાનીસેવા ૨૭ માર્ચ થી શરુ થશે

પોરબંદર પોરબંદર માં કોરોના ની બીજી લહેર દરમ્યાન રનવે અને ટેક્નિકલ કારણોસર પોરબંદરથી મુંબઈ સુધી ની વિમાનીસેવા ખોરવાઈ હતી.જે આગામી 27 મી માર્ચ થી ફરીથી

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં કોરોનાથી મૃત્યુ પામેલા 426 લોકોના પરિવારજનોને 2.13 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ

પોરબંદર પોરબંદર જીલ્લા માં કોરોના થી અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારજનો ને સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે.તે અંતર્ગત અત્યાર સુધી માં કુલ 426 લોકો

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લા માં ૧૯૦ શિક્ષકો ની ઘટ વચ્ચે ઓફલાઈન શિક્ષણ શરુ:પ્રથમ દિવસે ૭૫ ટકા થી વધુ હાજરી

પોરબંદર પોરબંદર જીલ્લા માં કોરોના ની ત્રીજી લહેર બાદ આજ થી પ્રત્યક્ષ શિક્ષણ શરુ થયું છે.ત્યારે વિદ્યાર્થીઓ માં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હતો.જો કે જીલ્લા

આગળ વાંચો...

video:પોરબંદર જીલ્લાની ૧૬૨ સસ્તા અનાજ ની દુકાનો એ બંધ પાળ્યો:જાણો કારણ

પોરબંદર કોરોના માં અવસાન પામેલા સસ્તા અનાજ ના દુકાનદારો ને સરકાર દ્વારા સહાય આપવામાં આવી નથી.જેના વિરોધ માં રાજ્યભર ના સસ્તા અનાજ ના દુકાનદારો એ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે