પોરબંદર ખાતે આજે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની મહત્વની બેઠક:જાણો કારણ
અરબી સમુદ્રમાં લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની બેઠક મળશે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ
અરબી સમુદ્રમાં લાઈન ફિશિંગ અને પેરા ફિશિંગ બંધ કરાવવા આજે પોરબંદર ખાતે રાજ્યભર ના માછીમાર આગેવાનો ની બેઠક મળશે. પોરબંદર માચ્છીમાર બોટ એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ
દમણ ખાતે મહારાષ્ટ્ર ,ગુજરાત,દમણ અને દીવ ના માછીમાર સંગઠનો ની સંયુક્ત બેઠક યોજાઈ હતી જેમાં માછીમારો ના મહત્વ ના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.
પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે જેની તૈયારી માટે બેઠક યોજાઈ હતી. પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી યોજાનારી વિકસિત ભારત સંકલ્પ
પોરબંદર પાલિકા કચેરી ખાતે આજે ગુરુવારે જનરલ બોર્ડ ની બેઠક યોજાશે જેમાં વિવિધ કમિટી ના ચેરમેન ની વરણી ઉપરાંત દસ વિકાસકાર્યો ને મંજુરી અપાશે. પોરબંદર
પોરબંદર રેલ્વે બોર્ડ ની ભાવનગર ડીવીઝન માં ડી.આર.યુ.સી.સી. ની મીટીંગ મળેલ આ મીટીગ માં પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારિયા બોર્ડ
પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અનુસાર આગામી સમયમા ધાર્મીક તહેવારો આવતા હોવાથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં તહેવારો
પોરબંદર જિલ્લામાં આગામી તારીખ ૧૨,૧૩ અને જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાશે. સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ
પોરબંદર જીલ્લા પંચાયત ખાતે માજી સૈનિકો અને અધિકારીઓ,પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં માજી સૈનિકો ના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. પોરબંદર જિલ્લા
ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૨ મેના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.૧,૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને
કલેકટર કચેરી પોરબંદર ખાતે રાજકીય પક્ષો સાથે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ
પોરબંદર જિલ્લા શિવસેનાના સંગઠન અંગેની એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રભારી જીમ્મીભાઈ અડવાણીની ઉપસ્થિતિ અને માર્ગદર્શનમાં યોજાયેલ આ બેઠકમાં જિલ્લાના અગ્રણીઓ
માધવપુર ખાતે આગામી ૩૦ માર્ચ થી રાષ્ટ્રીય કક્ષા ના ભવ્ય લોકમેળા નું આયોજન કરાયું છે ત્યારે આ લોકમેળા ને લઇ ને કલેકટર ની અધ્યક્ષતા માં
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2023 | Website Designed & Developed by Codeventure Infotech
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે