
પોરબંદર જિલ્લામાં ચોમાસાના કારણે થતા રોગથી બચવા જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકોને કર્યા સૂચન
પોરબંદર જિલ્લામાં મેઘમહેર થઇ છે ત્યારે ચોમાસા ઋતુ હોવાને કારણે રોગચાળો વકરવાની ભીતિ રહે છે. પોરબંદર જિલ્લા આરોગ્યતંત્ર સતર્ક રહીને રોગચાળો વધુ વકરે નહી તે
પોરબંદર જિલ્લામાં મેઘમહેર થઇ છે ત્યારે ચોમાસા ઋતુ હોવાને કારણે રોગચાળો વકરવાની ભીતિ રહે છે. પોરબંદર જિલ્લા આરોગ્યતંત્ર સતર્ક રહીને રોગચાળો વધુ વકરે નહી તે
સતત વરસાદથી કાદવ કીચડ અને ગંદકીના કારણે શહેરભરમાં રોગચાળો ફાટી નીકળવાની શરૂઆત થઈ છે, ત્યારે ગરીબ દર્દીઓને મદદરૂપ થવા જેસીઆઈ પોરબંદર અને બેંક ઓફ બરોડા
પોરબંદર પોરબંદર જીલ્લા માં કોરોના ના સંક્રમણ માં વધારો થતો હોય તેમ એક વિદ્યાર્થીની સહીત બે ના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. પોરબંદર જીલ્લા માં
પોરબંદર પોરબંદરના આરોગ્ય શાખા દ્વારા ટેન્ડર પ્રક્રિયા વગર જ મેનપાવરની કામગીરીનો કોન્ટ્રાકટ આપી દીધો હોવા અંગે સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.જો કે
પોરબંદર પોરબંદર જિલ્લામાં મેગા કોરોના વેકશીનેસન ડ્રાઈવ નું આયોજન કરાયું હતું.જેમાં ૮૦૦૦ લોકોએ રસી લીધી હતી.આરોગ્ય વિભાગ દ્વારા વૃદ્ધ,અશક્ત લોકો ને ઘરે ઘરે જઈ ને
પોરબંદર પોરબંદર જીલ્લા માં તા. 22 મેના રોજ 100 કેન્દ્ર ખાતે મેગા વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદર જિલ્લામાં કોવિડ વેકશીનેશન અંતર્ગત તા. 22/5
કેન્દ્ર સરકારના હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલય હેઠળ આંતરરાષ્ટ્રીય જનસંખ્યા વિજ્ઞાન સંસ્થા દ્રારા વર્ષ 2019-20માં કરાયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5મા રાજ્યના તમામ જિલ્લામાં પોરબંદર
પોરબંદર પોરબંદરની ખાનગી હોસ્પિટલો માં સિઝરીયન ડિલિવરીનું પ્રમાણ વધતું જતું હોય તેમ છેલ્લા એક વર્ષ માં કુલ ડીલેવરી માંથી ૫૧ ટકા ડીલેવરી સીઝરીયન થી થઇ
પોરબંદર કુતિયાણા ખાતે બ્લોક કક્ષા નો આરોગ્યમેળો યોજાયો હતો.જેમાં ૪૨૧ લોકોના આરોગ્ય ની તપાસણી કરવામાં આવી હતી.ઉપરાંત સરકાર ની વિવિધ યોજનાઓ ની જાણકારી પણ આપવામાં
પોરબંદર માધવપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષા ના લોકમેળા દરમ્યાન ૨૦૦ જેટલા ડોક્ટર,નર્સ ની ટીમે ખડેપગે ફરજ બજાવી હતી. પોરબંદરના માધવપુર ઘેડ ખાતે યોજાયેલ લોકમેળો ઐતિહાસિક
પોરબંદર પોરબંદર ખાતે કાર્યરત જિલ્લા ક્ષય કેન્દ્રને ટી.બી નિવારણમા જિલ્લામા ઉત્તમ કામગીરી કરવા બદલ ભારત સરકાર દ્રારા સિલ્વર મેડલથી સન્માનિત કરાયા છે.૨૦૧૫ મા જેટલા ટીબી
પોરબંદર જિલ્લામાં આજથી 12 થી 14 વર્ષના 25700 બાળકોને કોરોના વેક્સીનેસનની કામગીરી શરૂ થશે.જેમાં પ્રથમ દિવસે 40 સ્થળો એ 6000 બાળકોને રસી આપવાનું આયોજન
પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, ઘેડ તથા બરડા પંથક ના સમાચારો અને ઘટનાઓ, વિવિધ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ ના કાર્યક્રમ, કળા અને ઈતિહાસ અંગે ની રોચક સ્ટોરીઝ, ગાંધીભૂમિ, સુદામાપુરી અને સુરખાબી નગરી ની કળા, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસો ઉજાગર કરતું પોરબંદર નું નં ૧ ન્યુઝ પ્લેટફોર્મ પોરબંદર ટાઈમ્સ.
Join our WhatsApp group
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને બાજુના બટન પર ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે કૃપા કરીને નીચે બટન પર ક્લિક કરો.
Porbandar Times © 2022
You cannot copy the content of this page.
Javascript not detected. Javascript required for this site to function. Please enable it in your browser settings and refresh this page.
આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?
તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે