Tuesday, April 16, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Religion

પોરબંદર માં આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રના

આગળ વાંચો...

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલના હસ્તે પ્રારંભ કરાશે:૨૧ એપ્રિલે દ્વારકા ખાતે કૃષ્ણ-રુક્ષ્મણીના લગ્ન નું રીસેપ્શન યોજાશે

માધવપુર ના મેળા નો ૧૭ એપ્રિલે રાજ્યપાલ ના હસ્તે પ્રારંભ થશે મેળા માં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે પાંચ દિવસ સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત

આગળ વાંચો...

પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 225 પરિવાર ને રમજાન રાશન કિટ નું વિતરણ કરાયું

પોરબંદર માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજ ના ૨૨૫ પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું. હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિની સંસ્કૃત પાઠશાળામાં સ્નાતક થયેલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના

આગળ વાંચો...

પોરબંદરમાં પ્રથમ વખત કરાયેલ વેલકમ ચેટીચંદ ની ઉજવણી માં મોટી સંખ્યા માં લોકો જોડાયા

પોરબંદરમાં પ્રથમ વખત વેલકમ ચેટીચંદની ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યા માં સિંધી સમાજ ના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદર શહેરમાં પ્રથમ વખત સિંધી સમાજના ઇષ્ટદેવ

આગળ વાંચો...

સંસ્કૃતિ, સમૃધ્ધિ અને સાધુ સાધુતા જયાં છલકાય છે તેવો માધવપુરનો મેળો આ વર્ષે પણ બનશે આકર્ષણનુ કેન્દ્રબિંદુ:ખાસ અહેવાલ

ચાલુ વર્ષે લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની આચારસંહિતા વચ્ચે પણ માધવપુરના રાષ્ટ્રીયકક્ષના લોકમેળાને સફળ બનાવવા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ધમધમી રહી છે. ત્યારે સંસ્કૃતિ, સમૃધ્ધિ અને

આગળ વાંચો...

પોરબંદર ના સાંદિપની ખાતે સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનું સમાપન:રાજયભરના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો,ચિંતકોએ આપ્યો પોતાના જ્ઞાનનો લાભ

પ્રતિ વર્ષે હોળી ઉત્સવની આસપાસ ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય સર્જકો ચિંતકો અને વક્તાઓ ની ઉપસ્થિતિમાં યોજાતી સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનો ત્રીજો મણકો તારીખ 22 23 અને 24

આગળ વાંચો...

માધવપુર (ઘેડ)માં આજે મોર પીંછ વડે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખાશે

આજે તા. 25ને સોમવારના રોજ શ્રી કૃષ્ણ પ્રભુ માધવરાય મંદિરેથી બપોરના 4 વાગ્યે રવાડીમાં બિરાજીફુલડોલ ઝુલવા વાઝતે ઢોલ શરણાઈના સુરે કિર્તનકારો સાથે ભાવિક ભાઈ-બહેનો સાથે

આગળ વાંચો...

પોરબંદર માં આજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન યોજાશે:વાડી પ્લોટ માં ફટાકડાની આતશબાજી સાથે હોલિકા દહન થશે

પોરબંદર જીલ્લા માં આજે ઠેર ઠેર હોલિકા દહન યોજાશે જીલ્લા માં અંદાજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરાયું છે. પોરબંદર માં

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે ત્રિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:રાજ્યના પ્રસિદ્ધ કવી,સાહિત્યકારો રહેશે ઉપસ્થિત

પોરબંદર ના સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદર માં હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષની શાનદાર ઉજવણી કરાઈ

પોરબંદર ની નિરમા ફેકટરી પાછળ આવેલી હઝરત વલીયનશાહ પીરની દરગાહે ઉર્ષનું આયોજન કરાયું હતું જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ- મુસ્લીમો ઉમટી પડયા હતા. પોરબંદરની નિરમા ફેકટરી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે