પોરબંદર સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ માણ્યો અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સ ઉદ્ઘાટન કાર્યક્રમ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશિર્વાદ અને મેનજિંગ ટ્રષ્ટિ સ્વામી ભાનુપ્રકાશદાસજીની છત્રછાયામાં ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાયાના વિદ્યાર્થીઓ