Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

ગૌરવ:પોરબંદરના રેતશિલ્પકળા ના સાધકના રેતીશિલ્પોનું સચિત્ર પુસ્તક પ્રકાશિત કરાયું

પોરબંદરની રમણીય ચોપાટી પર વર્ષોથી રેતશિલ્પ તૈયાર કરતા નથુભાઇ ગરચરનું એક દળદાર પુસ્તક સૂરતના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયું છે. પોરબંદરના દરિયા કિનારે અદ્ભુત રેતશિલ્પ બનાવતા

આગળ વાંચો...

રાણા ખીરસરા ના વૃદ્ધાશ્રમ ના વૃધ્ધો ને દ્વારિકા ની યાત્રા કરાવવામાં આવી

ઈંનરવ્હીલ કલબ ઓફ પોરબંદર દ્વારા પવિત્ર અધિક માસ માં રાણાખીરસરા ના જલારામ ધામ વૃદ્ધાશ્રમ ના કુલ 37 જેટલા વૃદ્ધો ને રાણા ખીરાસરા થી લક્ઝરી બસ

આગળ વાંચો...

પોરબંદરના આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથાનું આયોજનઃ પર્જન્ય ગાયત્રી અનુષ્ઠાન યજ્ઞ સહિત પુસ્તક વિમોચન કાર્યક્રમ પણ યોજાશે

આર્યસમાજ વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમગ્ર જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતા પોરબંદરના મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી માર્ગ પર આવેલા આર્યસમાજ ખાતે શ્રાવણી વેદ કથા,

આગળ વાંચો...

પોરબંદર ખાતે “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમ યોજાયો

સંપર્ક – સહયોગ – સંસ્કાર – સેવા અને સમર્પણના મુખ્ય ધ્યેય સાથે કાર્યરત રાષ્ટ્રીય સંગઠન ભારત વિકાસ પરિષદએ એમના રાષ્ટ્રીય બંધારણ અને નિતિનિયમો મુજબ કાર્યરત

આગળ વાંચો...

દેશની રક્ષા કરનાર ફૌજીઓની રક્ષા કાજે પોરબંદર ના વિધાર્થીઓએ રાખડીઓ બનાવી

પોરબંદર ના સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે રાખી મેકિંગ અને પત્રલેખન સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરખાબી નગર પોરબંદરની

આગળ વાંચો...

પોરબંદરમાં હૃદયરોગના દર્દીઓને આપવામાં આવતી સી.પી.આર સારવાર અંગે માર્ગદર્શન કેમ્પ યોજાયો

પોરબંદરમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સી.પી.આર સારવાર માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત તેમજ પોરબંદરના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સૌજન્યથી હૃદયરોગના

આગળ વાંચો...

ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમાજના ત્રણ યુવાનોની હત્યા સામે ભારે રોષ:પોરબંદર તાલુકા વણકર સમાજ દ્વારા આવેદન

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપર અત્યાચારના બનાવો વધ્યા છે અને તાજેતરમાં ત્રણ-ત્રણ યુવાનોની હત્યા થઇ છે ત્યારે પોરબંદર તાલુકા વણકર સમાજ

આગળ વાંચો...

ગૌરવ:યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને સોંપાયુ નેતૃત્વ

યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થામાં ફરી મહેર સમાજને નેતૃત્વ સોંપાયું છે. યુ.કે. સ્થિત નવ લાખ ગુજરાતીઓના સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા નેશનલ

આગળ વાંચો...

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન

પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજના ધ્વજારોહણનું દિવ્ય આયોજન સંપન્ન થયું છે.જેમાં મોટી સંખ્યા માં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા પોરબંદર ના નરસંગ ટેકરી સમસ્ત કોળી સમાજ દ્વારા

આગળ વાંચો...

પોરબંદરના યુવરાજસિંહ ડોડીયાનો એશિયા કપની ભારતીય ક્રિકેટ ટીમ-એ માં થયો સમાવેશ

પોરબંદરના દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ની તાલીમ મેળવી આગળ વધેલા યુવરાજસિંહ ડોડીયાએ એશિયા કપની ભારતીય ક્રિકેટ ટીમ-એ માં સ્થાન મેળવ્યું છે. અગાઉ રણજી ટ્રોફીમાં

આગળ વાંચો...

પોરબંદરમાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ની સામે પેશકદમી દુર નહી થાય તો આત્મવિલોપન ની ચીમકી

પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બહાર કેબીનો દ્વારા પેશકદમી થઈ છે. તેને દૂર કરવા એસપી તથા કલેકટર ને આવેદન પાઠવ્યું છે.

આગળ વાંચો...

પોરબંદરમાં લઘુકથા લેખન સ્પર્ધા અને કવિ સંમેલન યોજાયું

પોરબંદરમાં લઘુકથા લેખન સ્પર્ધા યોજાતા ૩૬ નવોદિત લેખકોએ ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓના પારિતોષિક વિતરણની સાથે કવિ સંમેલન પણ યોજાયું હતું. પોરબંદર માં કલરવ સાહિત્ય

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે