Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Organisation

ટીબી હારેગા, દેશ જીતેગા : પોરબંદરની નર્સિંગ કોલેજો ના ભાવિ નર્સિંગ સ્ટાફ ને જિલ્લા ક્ષય અધિકારીએ માર્ગદર્શન આપ્યું

ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન અને વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત ક્ષય રોગને દેશવટો આપવાના સંકલ્પને સાકાર કરવા તથા ટીબી ના છુપા દર્દીઓને શોધવા અને સક્રિય

આગળ વાંચો...

પોરબંદર ના સાંદિપની ખાતે સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનું સમાપન:રાજયભરના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો,ચિંતકોએ આપ્યો પોતાના જ્ઞાનનો લાભ

પ્રતિ વર્ષે હોળી ઉત્સવની આસપાસ ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય સર્જકો ચિંતકો અને વક્તાઓ ની ઉપસ્થિતિમાં યોજાતી સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનો ત્રીજો મણકો તારીખ 22 23 અને 24

આગળ વાંચો...

ચૂંટણી પૂર્વે પોસ્ટર વોર:ધોરાજી માં માંડવીયા વિરુધ પોસ્ટર લાગતા પોરબંદર ભાજપ દ્વારા ચૂંટણી પંચ ને ફરિયાદ

ધોરાજી માં ભાજપ ના લોકસભા ના ઉમેદવાર વિરુધ પોસ્ટર લગાડવામાં આવતા પોરબંદર ભાજપ દ્વારા આ મામલે ચૂંટણી પંચ ને ફરિયાદ કરાઈ છે. ધોરાજી ના કેટલાક

આગળ વાંચો...

પોરબંદર માં આજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન યોજાશે:વાડી પ્લોટ માં ફટાકડાની આતશબાજી સાથે હોલિકા દહન થશે

પોરબંદર જીલ્લા માં આજે ઠેર ઠેર હોલિકા દહન યોજાશે જીલ્લા માં અંદાજે ૧૫૦ થી વધુ સ્થળો એ હોલિકા દહન નું આયોજન કરાયું છે. પોરબંદર માં

આગળ વાંચો...

પોરબંદરના સિંધી સમાજની જનરલ યુવા સેના અને વેપારી સંગઠન ની સ્થાપના

પોરબંદરમાં સિંધી સમાજની જનરલ યુવા સેના અને વેપારી સંગઠન ની સ્થાપના કરવામાં આવી છે.પોરબંદરમાં પુજય સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધુભવન ઝુલેલાલ મંદિર ખાતે મીટીંગનું આયોજન

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપની ખાતે ત્રિદિવસીય સંસ્કૃતિ ચિંતન યોજાશે:રાજ્યના પ્રસિદ્ધ કવી,સાહિત્યકારો રહેશે ઉપસ્થિત

પોરબંદર ના સાંદિપની વિદ્યાનિકેતન ખાતે પ્રતિવર્ષ અનુસાર સાહિત્યની વાર્ષિક જ્ઞાનગોષ્ઠિ અંતર્ગત આ વર્ષે પણ તા.૨૨ થી ૨૪ માર્ચ દરમ્યાન દસ સત્રોમાં સંસ્કૃતિ ચિંતનનું આયોજન કરવામાં

આગળ વાંચો...

પોરબંદર માં મતદાનના દિવસે અને માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા કલેકટર દ્વારા સુચના

પોરબંદર માં આગામી સમય માં યોજાનાર ચૂંટણી તેમજ માધવપુર ના મેળા માં મોબાઈલ નેટવર્ક ન ખોરવાઈ તે માટે તંત્ર દ્વારા મોબાઈલ નેટવર્ક કંપની ઓ ના

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદરનો યુવાન જે.સી.આઈ.નો રાષ્ટ્રીય ખજાનચી બનતા સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં જે.સી.આઈ. સાથે સંકળાઈ અનેકવિધ આયોજનો હાથ ધરનારા યુવાનની જે.સી.આઈ.માં રાષ્ટ્રીય સ્તરે ખજાનચી તરીકે પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ

આગળ વાંચો...

પોરબંદર માં સંત કબીર પ્રસાદ ગ્રુપ દ્વારા અનુજાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ યોજાયો

પોરબંદરમાં અનુ જાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ 2024નો ભવ્ય આયોજન અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ

આગળ વાંચો...

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસનો દીક્ષાંત સમારોહ યોજાયો

જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી. સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં

આગળ વાંચો...

શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે મંગળવારે કુતિયાણા સજ્જડ બંધ રહેશે

શાપુર સરાડીયા રેલ્વે લાઈન મામલે બાંટવા ખાતે ચાલી રહેલા આંદોલન માં કુતિયાણા ના વેપારીઓ જોડાયા હતા અને મંગળવારે સજ્જડ બંધ નું પણ એલાન કરાયું છે.

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે