Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Educational

રાણાવાવમાં સંતાનોના શિક્ષણ માટે સરકારી કર્મચારીઓની પહેલી પસંદ બની આ સરકારી સીમ શાળા:ખાનગી શાળા ને ટક્કર મારે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ

રાણાવાવ ના અનેક સરકારી કર્મચારીઓ પોતાના સંતાનો ના અભ્યાસ માટે સરકારી સીમ શાળા પસંદ કરી છે. ખાનગી શાળા ને પણ ટક્કર મારે તેવી સુવિધા ધરાવતી

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિની સંસ્કૃત પાઠશાળામાં સ્નાતક થયેલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના

આગળ વાંચો...

પોરબંદરના નવયુગ વિદ્યાલય ના ૭૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી કરાઈ:સ્થાપક ના સ્મૃતિ ખંડનું અનાવરણ પણ કરાયું

પોરબંદર શહેરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલય ની સ્થાપના તારીખ ૨૯/૦૩/૧૯૪૮ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ ઍવોર્ડ વિજેતા શિક્ષક પૂજય શ્રી દેવજી રામજી મોઢા

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની અનેક ખાનગી સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી વસુલતી હોવાની રજૂઆત:બસો નો પ્રસંગો માં પણ થતો ગેરકાયદે ઉપયોગ

પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્કૂલ બસની ફીની વસુલાત કરવામાં આવતી હોવાનું જણાવી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આર.ટી.ઓ. અધિકારીને

આગળ વાંચો...

અમદાવાદ ખાતે આયોજિત સમારોહ માં પોરબંદર સાંદીપની ના હરિપ્રસાદ બોબડેજીનું કેરળ ના રાજ્યપાલ ના હસ્તે સારસ્વત સન્માન કરાયું

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્કૃત પાઠશાળા ઋષિકુળમાં છેલ્લા ૪૦વર્ષથી સેવાભાવથી સંસ્કૃત વ્યાકરણના અધ્યાપક અને વર્તમાનમાં સૌ છાત્રોના સર્વાંગીણ વિકાસ માટે

આગળ વાંચો...

પોરબંદર માં આર ટી ઈ પ્રવેશ ના નિયમ ના કારણે અનેક વિદ્યાર્થીઓ એડમીશન થી વંચિત રહેશે તેવી રજૂઆત

૬ વર્ષ પુરા થયા હોય તેવા બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપવાના ગત વર્ષના નિયમને કારણે આ વર્ષે આરટીઆઇ હેઠળ પ્રવેશમાં વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થશે. તેમ

આગળ વાંચો...

પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે એન.એસ.એસનો દીક્ષાંત સમારોહ યોજાયો

જિંદગીના ગોલ્ડન પીરીયડ એવા કોલેજ જીવનની ક્ષણેક્ષણ માણી લો આ પ્રકારની શીખ પોરબંદર વરિષ્ઠ યુવા પત્રકારે એન.એસ.એસ.ના દીક્ષાંત સમારોહમાં આપી હતી. સેવાની ભાવના વિદ્યાર્થીના જીવનમાં

આગળ વાંચો...

ધોરણ- ૧૦ માં નાપાસ થઈને બે વર્ષ અભ્યાસ છોડી નાસીપાસ થનાર રાણાવાવ ના વિદ્યાર્થીએ પીએચ.ડી. માં પ્રવેશ મેળવ્યો

પોરબંદર સહીત સમગ્ર રાજ્યમાં આજથી ધોરણ-૧૦ એટલે કે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. તેવા સમયે આપણે આજે વાત કરવી છે, એક એવા વિદ્યાર્થીની કે

આગળ વાંચો...

મૂળ મોઢવાડા તથા હાલ યુકે રહેતી યુવતી એ એરલાઈન ટ્રાન્સપોર્ટ લાયસન્સ ની અઘરી પરીક્ષા પાસ કરી

પોરબંદર નજીકના ગ્રામ્યપંથકની અનેક પ્રતિભાઓ એવી છે કે જે વૈશ્વિક સ્તરે પોરબંદર અને મહેર સમાજનું નામ રોશન કરી રહી છે ત્યારે આવી પ્રતિભાઓમાં વધુ એક

આગળ વાંચો...

રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે “પત્રકારત્વ અને મહિલાઓ”વિષયક વ્યાખ્યાન યોજાયું

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી શરૂ થઇ ચુકી છે અને તે અંતર્ગત સ્કીલ બેઝ અભ્યાસક્રમોને વધુ મહત્વ આપીને પ્રાયોગિક તાલીમ ઉપર વધુ ભાર મુકવામાં આવી

આગળ વાંચો...

પોરબંદર જીલ્લા નું બોર્ડ ની પરીક્ષા નું પરિણામ ઊંચું લાવવા શિક્ષણાધિકારી દ્વારા બે નવતર પ્રયાસ

પોરબંદર જીલ્લા નું બોર્ડ ની પરીક્ષા નું પરિણામ ઊંચું લાવવા જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે નવતર પ્રયાસ કરાયા છે જે અંતર્ગત ભાવસિંહજી હાઈસ્કુલ ખાતે બે દિવસીય

આગળ વાંચો...

પોરબંદરમાં નવીબંદર ખારવા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં નવીબંદર ખારવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવા અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવા અપીલ કરવામાં

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે