પોરબંદર ના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા
પોરબંદરના ભાવેશ્વર મંદીરે દેવદિવાળીના દિવસે મધ્યમવર્ગની કન્યાના લગ્ન યોજાયા હતા. જેમાં ત્રણ સંસ્થાના ઉપક્રમે અઢળક કરીયાવર પણ દાતાઓના સહયોગથી અપાયો હતો. દેવદિવાળી ના દિવસે પોરબંદર