નવરાત્રી ના પાવન પર્વ નિમિતે પોરબંદર નજીક આવેલ માં હરસિદ્ધિ ના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ:જાણો આ પૌરાણિક મંદિર નો સંપૂર્ણ ઈતિહાસ
પોરબંદર સહીત દેશભર માં નવરાત્રી નો ભક્તિમય માહોલ માં પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ માઈ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને